SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જીવોં કે સમ પ્રકારતા કા નિરુપણ સવિધ પ્રતિપત્તિનો આરંભ તત્ય ને તે પ્રમાણુ સત્તવિદા સવનીયા TUTTI’ ઈત્યાદિ ટીકાર્થ કેઈ અપેક્ષાથી સઘળા જે ૭ સાત પ્રકારના છે તેમ કહે. વામાં આવેલ છે. આ સંબંધમાં તેઓનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ત્ત ના જેમ કે-“પુત્રવીરૂચા, બારૂ, તે રૂચા, વાયુવેયા, વાસરૂવરયા, તનશરૂચી, બા' પૃથ્વીકાયિક ૧, અષ્કાયિક ૨, તેજસ્કાયિક ૩, વાયુકાયિક ૪, વનસ્પતિકાયિક ૫, ત્રસકાયિક ૬ અને અકાયિક ૭ “લંપિpir TET દે’ આ તમામ જીવોની કાયસ્થિતિ અને અંતરનું કથન પહેલાં જે પ્રમાણે પશ્ચિવી વિગેરે જવનિકાયના પ્રકરણમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું તે તમામ કથન–અહીંયાં પણ કહી લેવું જોઈએ. Mા વદ તેમના અપહત્વનું કથન આ પ્રમાણે છે- “સબૂલ્યોવા તરૂચા તેરારૂયા સંજ્ઞાના પુઢવીકાર્યા વિનાહિયા સૌથી ઓછા ત્રસકાયિક જીવો છે. તેના કરતાં તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથિવીકાયિક જી વિશેષાધિક છે. “૩૦ વિણેલાય તેવા વિણેસાહિરા સિદ્ધા તાળા તેના કરતાં અષ્કાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. અને તેના કરતાં સિદ્ધ જીવે અનંતગણો વધારે છે. તથા તેના કરતાં પણ વનસ્પતિકાયિક જીવ છે તે અનંતગણ અધિક છે. “હુવા તત્તવિદ્દ સવ નવા UUUત્તા અથવા આ રીતે પણ સઘળા જીવો સાત પ્રકારના કહેવામાં આવેલ છે. “તે ' જેમકે 'कण्ह लेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा, अलेस्सा' કૃષ્ણલેશ્યાવાળા જીવ, નલલેશ્યાવાળા જીવ, કાતિલેશ્યાવાળા જીવ, તેજલેશ્યા વાળા જીવ, પદ્મલેશ્યાવાળા જીવ, શુક્લલેશ્યાવાળા જીવ અને લેશ્યા વિનાના છે. જીવાભિગમસૂત્ર ૪પ૭
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy