________________
ને અપર્યાપ્તક જીવ છે તેઓનું અંતર હેતું નથી. કેમકે અપર્યાવસિત અવસ્થામાં અંતર હવાને અભાવ રહે છે.
અ૯પબદ્ધત્વને વિચાર 'सव्वत्थोवा नो पज्जत्त नो अपज्जत्तगा, अपज्जत्तगा अणंतगुणा, पज्जत्तगा સંબFIrr” સૌથી ઓછા ને પર્યાપ્તક ને અપર્યાપ્તક જીવે છે. તેના કરતાં અપર્યાપક અનંતગણું વધારે છે, તેના કરતાં પર્યાપ્તક સંખ્યાતગણું વધારે છે. ને પર્યાપ્તક ને અપર્યાપ્તક જેને સૌથી ઓછા કહેવામાં આવેલા છે. તે બાકીને જેની અપેક્ષાથી સિદ્ધો ઓછા હોવાથી કહેલ છે. અપર્યાપ્તકેને જે અનંતગણ કહેવામાં આવેલ છે. તે નિગોદ માં અપર્યાપ્તક અનંતાનંત સદા વિદ્યમાન રહેવાના કારણથી કહેવામાં આવેલ છે. પર્યાપકોને જે સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે તે સૂક્ષ્મમાં સામાન્ય પણથી અપર્યાપ્તકની અપેક્ષાથી પર્યાપ્તકે સંખ્યાતગણું વધારે મળી આવે છે તેથી તેમ કહેવામાં આવેલ છે. “વવા તિવિદ્દા સવનીયા GU/' અથવા આ રીતે પણ સઘળા છે ૩ ત્રણ પ્રકારના હોય છે. “કુદુમાં, વાયર, નો સુહુમા નો વાર” સૂક્ષ્મ, બાદર અને ને સૂક્ષ્મ અને તે બાદર,
કાયસ્થિતિનું કથન “g i મને ! સુહૃત્તિ વસ્ત્રો વિરું રૂહે ભગવન્! સૂક્ષ્મ સૂકમપણાથી કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! “s[vi સંતોમુહુાં; ૩ોળે સંવિM #ારું યુદ્ધવિ શાસ્ત્રો સૂક્ષ્મ જીવ સૂકમપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂત પર્યન્ત અને વધારેમાં વધારે પૃથ્વીકાળ પ્રમાણે અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સપિણિ અને અસંખ્યાત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક સમાપ્ત થઈ જાય છે. વાગરા जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं असंखिज्ज कालं असंखिज्जाओ उस्सप्पिणी ओसuિળીઓ વાઢો, વત્તો ગુસ્ટસ સંકિન્નરૂમા' હે ભગવન ! બાદર છવા બાદરપણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે
જીવાભિગમસૂત્ર
૪૨૯