SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અને અસિદ્ધ છમાં કયા જી કયા જીથી અલ્પ છે? અને કયા છે કયા જ કરતાં વધારે છે? કયા જી કયા જીવેની બરાબર છે. તથા કયા જ ક્યા કરતાં વિશેષાધિક છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે તેવોચમા ! સંવથવા સિદ્ધા' હે ગૌતમ ! સૌથી ઓછા સિદ્ધ જીવે છે. “સિદ્ધા તિકુળ અને તેના કરતાં અસિદ્ધ જીવ અનંત ગણા વધારે છે. તેનું કારણ એ છે કે-નિગોદ જી પણ અસિદ્ધ જીવોમાં ગણવામાં આવેલા છે. તેથી તેઓ સિદ્ધોના કરતાં ઘણું વધારે છે. જે સૂ ૧૪૦ છે 1થવા ફુવા સંઘ લીગા guત્તા તં નrઈત્યાદિ ટીકાર્થ—અથવા સઘળા બે પ્રકારના છે. “ગદા' જેમકે-“હુંવિયા રેવ વિવાવ' એક સેંદ્રિય અને બીજા અનિંદ્રિય તેમાં જે સેંદ્રિય છે તેઓ સંસારી છે, અને જેઓ અનિંદ્રિય છે. તેઓ મુક્ત છે. “વિશા મતે ! મો રજૂર હો' હે ભગવદ્ સેંન્દ્રિય જીવની સ્થિતિ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે –ોચમાં ! સદં િસુવિ HUત્તે છે ગૌતમ! સેન્દ્રિય જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. “મના વા ગgafu, rigg વા સપનવરિણ” અનાદિ અપર્યવસિત (અભવ્ય) અને અનાદિ સપર્યાવસિન (ભવ્ય) ‘વિ સાહિ બનવસિણ રોબ્સ વિ તિરં નત્યિ અનિંદ્રિય જીવ સાદિ અપર્યાવસિત છે. બન્નેમાં અંતર નથી. હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન ! સેંદ્રિય અને અનિન્દ્રિય જેમાં ક્યા છે તેના કરતાં અલ્પ છે? કયા છે કોના કરતાં વધારે છે. ? કયા છે કોની બરાબર છે? અને ક્યા જ ક્યા જીથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- સવ્યોવા અિિા સરિયા ઉગતાના” હે ગૌતમ ! સૌથી ઓછા અનિદ્રિય જીવ છે, અને તેના કરતાં સેન્દ્રિય જીવ અનંતગણું વધારે છે. કેમકે–સેંદ્રિય જી માં નિગોદ જેને પણ અંતર્ભાવ થઈ જાય છે. અને એ નિગોદ જીવે જીવાભિગમસૂત્ર ૪૦૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy