________________
સપિણિયો સમાપ્ત થઈ જાય છે તેમના અ૫ બહત્વના પ્રશ્નના ઉત્તરમાં આ પ્રકારનું કથન કરેલ છે. “શષ્યોવા ઉરિયા’ પંચેન્દ્રિય જીવ સૌથી ઓછા છે. કેમકે તેમનું પ્રમાણ સંખ્યાત યોજના કટિ કોટિ પ્રમાણ જે વિષઁભ સૂચી છે. એ સૂચીથી પ્રમિત પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં જેટલી અસંખ્યાત શ્રેણિયો છે એ શ્રેણિયોમાં જેટલી આકાશ પ્રદેશ રાશી છે. તેની બરોબર છે. તેના કરતાં “રિવિણા વિસાયિા ચાર ઈદ્રિયવાળા છ વિશેષાધિક છે. કેમકે તેમનું પ્રમાણ વિષ્કભ સૂચના પ્રભૂત સંખ્યાત જન કેટી કેટી ગત આકાશ પ્રદેશ રાશિની બરોબર કહેવામાં આવેલ છે. તેના કરતાં તેાિ વિરેસશિ” ત્રણ ઈદ્રિયવાળા છે વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણ વિકેંભ સૂચિના પ્રભૂતતર અસંખ્યાત જન કોટી કોટી ગત આકાશ પ્રદેશ રાશીની બરોબર કહેવામાં આવેલ છે. હું વિરેતાહિયા, તેલીફિશા બસ પુરિ શરૂચા ના૩૦ થી૩૦ વિણેસાયા, વરસારૂયા અગતા, બેઈક્રિય વાળા જીનું પ્રમાણ તેના કરતાં વિશેષાધિક કહેવામાં આવેલ છે. કેમકે એ વિધ્વંભ સૂચના પ્રભૂતતમ અસંખ્યાત જન કોટી કોટી ગત આકાશ પ્રદેશ રાશીની બરાબર છે. એકેન્દ્રિય તેજસ્કાયિકનું પ્રમાણ તેના કરતાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે એ અસંખ્યાત લેકાકાશ ગત પ્રદેશ રાશિ પ્રમાણ છે. તેના કરતાં પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે, કેમકે તેનું પ્રમાણ પ્રભૂત અ સંખ્યાત કાકાશના પ્રદેશની બરોબર છે. તેના કરતાં અષ્કાયિક જીવ વિશે. વાધિક છે. કેમકે તેનું પ્રમાણ પ્રભૂતતર અસંખ્યાત કાકાશના પ્રદેશોની બરોબર છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. કેમકે–તેનું પ્રમાણ પ્રભૂતતમ અસંખ્યાત કાકાશ ગત પ્રદેશની બબર છે. તેના કરતાં વનસ્પતિ કાયિક જીવ અનંતગણ છે. કેમકે તેનું પ્રમાણ અનંત લેકાકાશના પ્રદેશોની બરાબર છે. “હે વિઠ્ઠ સંસાર સમાવિક રીવા પત્તા આ રીતનું સ્પષ્ટીકરણ નવ પ્રકારના જે સંસારી જીવ કહેલા છે, તેના સંબંધમાં કરવામાં આવેલ છે. જે સૂ ૧૩૮ |
જીવાભિગમસૂત્ર
૩૯૫