SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સમયવતી મનુષ્ય છે. કેમકે તેમનું પ્રમાણ શ્રેણીના અસંખ્યાતમાં ભાગ માત્ર છે. “તમામચરરૂચા અસંગ'નો તેના કરતાં પ્રથમ સમયવતી નરયિક અસંખ્યાતગણું છે. કેમકે એક સમયમાં પ્રભૂત અનેક નારકોને ઉત્પાદ થઈ જાય છે. મનના અસં૫Tir' તેના કરતાં પ્રથમ સમયવતી જે દેવ છે. તે અસંખ્યાતગણી વધારે છે. કેમકે એક સમયમાં અનેક વ્યત્ર અને જ્યોતિક દેવનો ઉત્પાત સંભવે છે. “પઢમસમરિરિકનોજિયા વર્તકાળા તેના કરતાં પ્રથમ સમયવતી જે તિર્યનિક જીવ છે. તેઓ અને સંખ્યાતગણું વધારે છે જે નારક વિગેરે ગતિ ત્રસમાંથી આવીને તિર્યંચાવસ્થાના પ્રથમ સમયમાં રહે છે. તેઓ પ્રથમ સમયવતી તિર્યંચ છે. બાકીના નહીં એવા તિજ પૂર્વના કરતાં અસંખ્યાતગણું વધારે કહેવામાં આવેલ છે. તેમ સમજવું. હવે અપ્રથમ સમયવતી એ ચારેયનું અલપ બહત્વ કહેવામાં આવે છે. પઢમસમરરૂચ નાવ પઢમસમયેવા પર્વ વેવ કgવઘુ અપ્રથમ સમય વતી નિરયિકનું અને યાવત્ અપ્રથમ સમયવતી દેવેનું અલ્પ બહુત્વ એજ પ્રમાણે છે. અર્થાત્ ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભગવન અને પ્રથમ સમયવતી નરયિકથી લઈને અપ્રથમસમયવતી દેવ સુધીમાં કેણું કેનાથી અપ છે? કે કોનાથી વધારે છે ? કેણુ કેની ખબર છે? અને કેણ કેનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો ! નંદવલ્યોવા ૩rgઢમસFચમપુરનાં' હે ગૌતમ ! સૌથી ઓછા અપ્રથમ સમયવતી મનુષ્ય છે. કેમકે તેમનું પ્રમાણ શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ માત્ર છે. તેના કરતાં અપ્રથમ સમયવતી નરયિક અસંખ્યાતગણા વધારે છે, કેમકે તેમનું પ્રમાણ અંગુલમાત્ર ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે. તે રાશિનું જે પહેલું વર્ગમૂળ હોય, એ વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશી આવે એટલી પ્રદેશ રાશી પ્રમાણ શ્રેણિમાં જેટલા આકાશ પ્રદેશ છે. તેની બરાબર છે. તેના કરતાં અપ્રથમસમયવતી દેવ અસંખ્યાતગણા વધારે છે. કેમકે વ્યન્તર અને તિષ્ક દેવ વધારે છે તેના કરતાં અપ્રથમસમયવતી તિયોનિક જીવ અનંતગણું વધારે છે. કેમકે વનસ્પતિયોનું પ્રમાણ અનંત કહેવામાં આવેલ છે. હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે “ત્તિof મંતે ! પરમસમणेरइयाणं अपढमसमयनेरइयाणं कयरे :कयरेहिंतो' ७ मावन् २प्रथम સમયવતી અને અપ્રથમસમયવતી નરયિકમાં કોણ કોના કરતાં અલ્પ છે? કોણ કોના કરતાં વધારે છે? કે કેની બરાબર છે? કે કોના કરતાં વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમા ! સબૈત્યો કરનારૂયા' હે ગૌતમ ! સૌથી ઓછા પ્રથમ સમયના નરયિક છે. કેમકે એક સમયથી સંખ્યાતીત એવા નારકીયો અ૫ જ હોય છે. તેના કરતાં સામતમાશા લેગા' અપ્રથમ સમયવતી જે નરયિક જીવાભિગમસૂત્ર ૩૯૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy