________________
અહીયાં સ` સખ્યાના સાત સૂત્રેા છે. જે આ પ્રમાણે છે. પહેલું સૂત્ર સામાન્ય સૂક્ષ્મ અને ખાદાની પર્યાપ્તાપર્યાપ્તાવસ્થા સંબંધિનુ છે. ખીજુ સૂત્ર સૂક્ષ્મ બાદર પૃથ્વીંકાયિકની પર્યાપ્તાપર્યાપ્તાવસ્થા સંબંધી છે. ત્રીજુ સૂત્ર સમ બાદર અપ્કાયિકાયિક પર્યાપ્તાપર્યાપ્ત અવસ્થા સંબંધી છે. ચેાથું સૂત્ર સૂક્ષ્મ બાદર તેજસ્કાયિક જીવાની પર્યાસાપર્યાપ્તાવસ્થા સંબંધી છે. પાંચમુ સૂત્ર સૂક્ષ્મ બાદર વાયુકાયિક જીવાની પર્યાસાપર્યાપ્ત અવસ્થા સંબંધી છે. છ ું સૂત્ર સૂક્ષ્મ ખાદર વનસ્પતિક યિક જીવાની પર્યાંમાપર્યાપ્ત અવસ્થા સંબંધી છે. અને સાતમુ' સૂત્ર સૂક્ષ્મ બાદર નિગેાદની પર્યાતાપર્યાપ્ત અવસ્થાના સંબંધમાં છે. આ વિષયના આલાપ પ્રકારે પોતેજ સમજીને કહી લેવા આલાપકાનાં લક્ષણા જૈનાગમાના ટીકાકાર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે બનાવેલ શિવકેષમાં ‘વિવક્ષિતાર્થોષાર્થવા યમાહાપો મને વિવક્ષિત અને બેધ થવા માટે જે વાકય છે તે આલાપક કહેવાય છે. આ પ્રમાણે લક્ષણ બતાવવામાં આવેલ છે. ચોથુ’અલ્પ અહુત્વ સમાપ્ત પાંચમાં અલ્પમહત્વનું કથન
આ પાંચમાં અલ્પ બહુત્વમાં સમુદિત પર્યાપ્તાપર્યાંસકાના અલ્પ બહુત્વની વિવક્ષા કરવામાં આવેલ છે. આ સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ પૂછ્યું છે કે ‘રૂસળી વાયરાને વાચવુઢવી ાચાળ નાવ વાચર તમાચાનું વગ્નત્તાપક્તત્તાનું થરે રેતો॰' હે ભગવન્ ખાદર, બાદર પૃથ્વીકાયિક, બાદર અકાયિક, ખાદર તેજસ્કાયિક, ખાદર વાયુકાયિક ખાદર વનસ્પતિકાયિક અને બાદર ત્રસકાયિકાની પર્યાપ્તાપર્યાપ્તાવસ્થામાં કયા જીવા કયા જીવાના કરતાં અલ્પ છે ? કાણુ કેાના કરતાં વધારે છે ! કાણુ કેાની ખરા. ખર છે, અને કાણુ કાનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ગૌતમ ! ‘સવ્વસ્થોવા વાયર સેકાયા પદ્મત્તશા' સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. તેના કરતાં ‘વાયરા તલાળ્યા વખત્તના અસંવન્ત્રશુળા' ખાદર ત્રસકાયિક પર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં પર્યાસ આદર પ્રત્યેક વનસ્પતિકાયિક જીવ અસ`ખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્ત ખાદર નિગેદિ જીવ અસખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખાદર પૃથ્વી કાચિક પર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખાદર વાયુકાયિકના પર્યાપ્ત અસંખ્યાતગણા છે. પર્યાપ્ત બાદર વાયુકાયિકના કરતાં વાચતેાચા અવગ્દત્તા અસંવે મુળા ખાદર તેજસ્કાયિક અપોંસક જીવ અસ ́ખ્યાતગણા વધારે છે. કેમકે બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાત લેાકાકાશના પ્રદશામાં જેટલા આકાશ પ્રદેશેા છે. એટલા છે. અને ખાદર તેજસ્કાયિક અપર્યાપ્તક જીવ ના કરતાં 'पत्तेय सरीरबायरवणस्स इकाइया अपज्जत्तगा असंखेज्जगुगुणा ' પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ‘વાચર fળકોચાવ ત્તા અસંવેગ્નનુળા' ખાદર નિગેાદ અપર્યાપ્તક જીવાભિગમસૂત્ર
૩૭૨