SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાપ્તક અસંખ્યાતગણું વધારે છે. કેમકે તેમનું પ્રમાણ ઘનીકૃત લેકના સંખ્યા તમા ભાગમાં રહેલા અસંખ્યાત પ્રતમાં જેટલા આકાશ પ્રદેશ છે. એ આકાશ પ્રદેશની બરાબર છે. તેના કરતાં બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવે અનંત ગણું છે. કેમકે દરેક બાદર નિગોદમાં અનંત જીને સદૂભાવ કહેવામાં આવેલ છે. તેના કરતાં સામાન્ય બાદર પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. કેમકે એમાં બાદર ત્રસકાયિક વિગેરેને પણ સમાવેશ થઈ જાય છે. ચોથા અલ્પ બહત્વનું કથન 'एएसिणं भंते ! बायराणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो' गौतम સ્વામીએ આ ચેથા અલ્પ બહુના સંબંધમાં પ્રભુશ્રીને એવું પુછેલ છે કેહે ભગવદ્ આ બાદર પર્યાપ્તાપર્યાસક પૃથ્વીકાયિક વિગેરેમાં ક્યા છે કયા જી કરતાં અલ્પ છે? કેણ કોનાથી વધારે છે? કેણ કેની બરાબર છે? અને કોણ તેના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“વોવા વાયરા પૂજા’ હે ગૌતમ ! સૌથી ઓછા બાદર પર્યાપ્તક છે. કેમકે તેઓ પરિમિત ક્ષેત્રમાં રહેવાવાળા હોય છે. તેના કરતાં “જાવા ના. ઝત્તા સંજ્ઞTI’ બાદર અપર્યાપ્તક અસંખ્યાતગણું વધારે છે. કેમકેએક એક બાદર પર્યાપ્તની નિશ્રાથી અસંખ્યાત બાદર અપર્યાપ્તકને ઉત્પાદ થાય છે. “gવે સર્વે ના વાયર તwાફ’ તેના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અસંખ્યાતગણું વધારે છે. કેમકે એ સઘળા લેકમાં વ્યાપ્ત રહે છે. તેથી તેમનું ક્ષેત્ર અસંખ્યાત ગણુ વધારે હોવાના કારણે એને પહેલાના જેના કરતાં અસંખ્યાતગણું વધારે કહેવામાં આવેલ છે. “જન્નત્તનિસ્તા અપત્ત વક્રમતિ રથ gો તથ ળિચમ બસંજ્ઞા’ આ પ્રમાણે આગમનું કથન છે. તેના કરતાં સૂકમ પર્યાપ્તક સંખ્યાતગણું વધારે છે. કેમકે તેઓ ચિરકાળ રહેનારા હોવાના કારણે સંખ્યાતગણી અવસ્થામાં જ તેઓ સદા મેજૂદ રહે છે. જીવાભિગમસૂત્ર ૩૭૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy