SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અપર્યાપક અસંખ્યાગણા વધારે છે. કેમકે ત્યાં એક એક પર્યાપ્તકના આશ્રયથી અપર્યાપ્તકાના ઉત્પાદ થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના નામના પહેલા પદમાં એવુ કહ્યુ છે કે-વત્તનિસ્લાય્બવગ્નત્તા મંતિ નહ્યો તથ નિયમા સંવેગ્ના' પરંતુ સૂક્ષ્મમાં આ ક્રમ હાતા નથી. તેથી અહીયાં આ સૂક્ષ્મ પર્યાપ્તાનુ અને સૂક્ષ્મ અપર્યાપ્તકાનું અલ્પ મહત્વ યાવત્ સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્તકના કથન પન્ત અહીયાં સમજી લેવું. હવે ગૌતમસ્વામી સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિગેરેમાં જે પર્યાપ્તક દશા અને અપર્યાપ્તક દશા છે તેના સ`અંધી પ્રશ્ન કરે છે. ઉપર જે પ્રશ્ન પૂછેલ છે તે સૂક્ષ્મ પર્યાપ્તક અને સુક્ષ્મ અપર્યાપ્તકની સામાન્ય અવસ્થાને લઈને પૂછવામાં આવેલ છે. હવે આ પ્રશ્નથી તેઓ પ્રત્યેક સૂક્ષ્મ પર્યાપ્તકની અને સૂક્ષ્મ અપર્યાપ્તકની અવસ્થાને ઉદ્દેશીને પૂછે છે. સિળ અંતે ! સુટ્ઠમાળ મુન્નુમ પુથ્વી काइयाणं जाव सुहुमणिओयाणय पज्जत्तापज्जत्ता० कयरे कयरे हिंतो' हे ભગવન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી લઇને સૂમ નિગાઇ સુધીના જે પર્યાપ્તક અને અપર્યાપ્તક બન્ને પ્રકારના જીવા છે. તે તેમાં કાણું કેના કરતાં અલ્પ છે ? કાણુ કાના કરતાં વધારે છે? કેણુ કાની બરાબર છે ? અને કાણુ કાનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘સવ્વસ્થોવા સુદુમતેઙા ચા॰' હે ગૌતમ ! સૌથી ઓછા સૂક્ષ્મ અપર્યાપ્તક તેજસ્કાયિક જવા છે. ‘મુન્નુમપુવિધાચા અવગ્નત્તા વિશેસાદ્યિા’અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અષ્ઠાયિક વિશેષાધિક છે. ‘મુદ્યુમ વાક અન્નત્ત વિસેલાાિ અપર્યાપ્તક અકાયિકાના કરતાં સૂક્ષ્મ અપયોતક વાયુકાયિકા વિશેષાધિક છે. ‘સુન્નુમતે વાચા પત્તા સંઘે મુળા' સૂક્ષ્મ અપર્યાપ્તક વાયુકાયના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક તેજસ્કાયિક સ ંખ્યાતગણા વધારે છે. ‘ઝુમ પુર્વીબાવા પTM" ત્તા વિશેષાદિયા' સૂક્ષ્મ પર્યાપ્તકતેજસ્કાયિકાના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વી. કાયિક, પર્યાપ્તક, સૂક્ષ્મ અપ્લાયિક પર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક એ બધા પરસ્પર વિશેષાધિક છે. ‘મુન્નુળિયોના અવજ્ઞત્તના અસંવેગ્નમુળા” પર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયકાના કરતા સૂક્ષ્મ અપર્યાપ્તક નિગેાદ અસંખ્યાતગણા વધારે છે. ‘મુન્નુમનિકોયા જન્નત્તા સંવેઞનુળા' સૂક્ષ્મ અપર્યાપ્તક નિગેાદાના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક નિગાદ સંખ્યાત ગણા વધારે છે. ‘મુહુન વળસાચા બપત્ત્તત્તત્તા બવંતશુળા' સૂક્ષ્મ પર્યોતક નિગેાદાના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક વનસ્પતિકાયિક અને તગણા વધારે છે. કેમકે-પ્રતિ નિગેાદમાં અનંત પણાથી તેના સદ્દભાવ રહે છે. મુદુમઅવનત્તા વિસેલાયિા' સૂક્ષ્મ અપર્યાપ્તક વનસ્પતિકાયિકાના કરતાં સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે. આ સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તકાને જે વિશેષાધિક જીવાભિગમસૂત્ર ૩૬૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy