________________
પૃથ્વીકાયાદિ છહ પ્રકાર કે જીવોં કા એવં સુક્ષ્મપૃથ્વીકાય આદિ જીવોં કા અલ્પબદુત્વ કા કથન
અ૮૫ બહત્વનું કથન અHવદુર્ચ સવ્યથા તારૂચા તેરાફુચા જ્ઞril’ ઈત્યાદિ
ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભગવન પૃથ્વીકાયિક વિગેરે જીમાં. ક્યા છે તેના કરતાં અલ્પ છે? ક્યા છે જ્યા જ કરતાં વધારે છે? કયા છે તેની બરાબર છે ? અને કયા જી કેનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- હે ગૌતમ ! સૌથી ઓછા ત્રસ કાયિક જીવે છે. તેના કરતાં તેજસ્કાયિક જીવે અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં “gવરૂયા વિનાહિયા” પૃથ્વીકાયિક વિશેષાધિક છે. “ઝા
શરૂચ વિસા”િ “તેના કરતાં અષ્કાયિક જી વિશેષાધિક છે. “વારા વિસાણિયા’ તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. “વારનવારૂચા વળતર Tr' તેના કરતાં વનસ્પતિકાયિક જીવ અનંતગણ છે. “gવં પન્નત્તના વિ એજ પ્રમાણે અપર્યાપ્તક પૃથ્વી કાયિક વિગેરે છએ નું અપ બહુ પણું સમજવું
આ કથનનું તાત્પર્ય એવું છે કે-બેઈદ્રિય વિગેરે જીવજ ત્રસકાયમાં લીધેલા છે. તેથી શેષ કાય કરતાં તેમાં સર્વથી અલ્પ પણ કહેવામાં આવેલ છે. તેના કરતાં તેજસ્કાયિક જે અસંખ્યાત ગણું કહેલા છે તે અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. તેથી ત્રસકાયિકોના કરતાં તેને અસંખ્યાત ગણું કહેવામાં આવેલ છે તેના કરતાં પણ પૃથ્વીકાયિકને વિશેષાધિક કહેલા છે તેનું કારણ એવું છે કે–તેઓ પ્રભૂતતર અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. આમતો એ શેષ કાયના કરતાં અલ્પજ છે. અકાયિકાને જે તેજસ્કાયિક કરતાં વિશેષાધિક કહેવામાં, આવેલ છે. તે તેઓના પ્રભૂતતર જે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાકાશની પ્રદેશ રાશિ છે. એટલા પ્રમાણુની હોવાથી કહેવામાં આવેલ છે. અષ્કાચિકેના કરતાં વાયુકાયિકોને જે વિશેષાધિક કહ્યા
જીવાભિગમસૂત્ર
૩૫૩