SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર એક અંતમુહૂતનું છે, અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિ કાલ પ્રમાણ અનંતકાળનું થાય છે. એ જ પ્રમાણે અપર્યાપક પંચેન્દ્રિયના પર્યાયને છોડવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં તેનું અંતર સમજી લેવું. તેના આલાપને પ્રકાર આ પ્રમાણે છે.–“gf મને ! અંતર જાસ્ત્રનો રિવર રોડ गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमाई संखेज्जवासमभहियाई बेइंदिय अपज्जत्तस्स णं भंते ! अंतर कालओ केवच्चिर होइ गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणतं कालं वणस्सइ कालो एवं जाव पंचि दिय પન્નર’ સૂ. ૧૨૦ છે | એકેન્દ્રિય જીવોં કે અલ્પબદુત્વ કા કથન અ૫ બહત્વનું કથન 'एएसिणं भंते ! एगि दिय बेइंदिय तेइंदिय चउरिदिय पंचिं दियाणं कयरे હિંતો ઉપૂ વા’ ઈત્યાદિ ટીકાર્ય-ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે હે ભગવન ! આ એકેન્દ્રિય, હીન્દ્રિય, તે ઈદ્રિય, ચૌઈ દ્રિય અને પંચેન્દ્રિય માં કયા છે જ્યાં કરતા અલ્પ છે? કયા છે ક્યા જીવ કરતાં “વંદુ વા’ વધારે છે? કેણ કેના કરતાં ‘તુરા વા બરાબર છે. અને કોણ કોના કરતાં “ વ ફા જા વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા સંવત્યોવા વર્જિવિચા” હે ગતમ! આ બધા માં સૌથી ઓછા પચેન્દ્રિય જીવ છે. “વરિંદ્રિયા વિસાદિયા” આ પંચેન્દ્રિય જી કરતાં ચાર ઈદ્રિયવાળા જ વિશેષાધિક છે. પંચેન્દ્રિય જીને જે સૌથી અલપ કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કે-આ પંચેન્દ્રિય જે સંખ્યાત જન કેટિકટિ પ્રમાણ વિષ્ક ભ સૂચિથી પ્રતરને જે અસંખ્યાત ભાગ છે. એ સંખ્યામાં ભાગ વતિ અસંખ્યાત શ્રેણિગત જે આકાશ પ્રદેશ રાશિ છે, એ રાશિ પ્રમાણુના છે. તેના કરતાં જે ચતુરિન્દ્રિય જીવેને વિશેષાધિક કહ્યા છે તેનું કારણ એવું છે કે-એ જ સંખ્યાત જન કેરિકેટિ પ્રમાણ વિષુમ્ભસૂચિ છે. એ વિષ્ક જીવાભિગમસૂત્ર
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy