________________
ઉત્કૃષ્ટથી છ માસ પ્રમાણની કહેવામાં આવે છે. તેથી કેટલાક નિરન્તર પર્યાપ્ત ભવાની સંકલના—ગણનાથી તે સખ્યાત મહીનાઓની થઈ જાય છે. ‘વન્નત્ત પતિ સાગરોવમલચવુğત્ત જ્ઞાતિન' પર્યાપ્તક પચેન્દ્રિય જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની છે. અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે સાગરોપમ શત પૃથકૃત્વની છે. અર્થાત્ દ્વિ સાગરાપમશતથી લઈને નવ સાગરે પમશત સુધીની છે. નિવિચરણ નં અંતે ! વતિય હારું અંતર દો' હે ભગવન એક ઇન્દ્રિય પર્યાયને છેડીને ફરીથી તેની પ્રાપ્તિ થવામાં કેટલા કાળનું અંતર હાય છે ? કેટલેા વિરહ કાળ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે−ોચમા ! जहणणं अंतोमुत्तं उक्कोसेणं दो सागरोवमसहस्साई संखेज्जवासमब्भहियाइ" डे ગૌતમ ! એક ઇન્દ્રિયના પર્યાયને છેડીને ફરીથી એક ઇન્દ્રિય પર્યાયને પ્રાપ્ત કરવામાં જધન્યથી એક અંતમ હનુ અંતર થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વ અધિક એ હજાર સાગરોપમનુ થાય છે કેમકે–સકાયની કાયસ્થિતિના જેટલા કાળ છે. એજ એકેન્દ્રિય જીવના અંતર કાળ કહેલ છે. તે સૂત્રકાર સ્વયં આગળ કહે છે. ‘તત્તાફળ મંતે ! તસાત્તિ હાળો દિયર, હોર્ફ, શોચમા ! ન ્णेण अंतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमाइ संखेज्जवासमन्महियाई; बेइंदियस મતે ! અંતર જાઓ હેસ્ચિર દાંતિ' હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવના પર્યાયને છેડીને ફરીથી ક્રોન્દ્રિયપણાને પ્રાપ્ત કરવામાં કેટલા કાળના અંતરકાળ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નાં અંતો મુન્નુત્ત ડોમેન વનસ્લાટો' હે ગૌતમ ! દ્વીન્દ્રિય પર્યાયને છેડીને ફરીથી દ્વીન્દ્રિય પર્યાયને પ્રાપ્ત કરવામાં અંતર કાળ જધન્યથી તેા એક અંતર્મુહના થાય છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનુ છે. ‘q તેચિસ પરિચિસ્ત વિનિયસ' આજ પ્રમાણે તે ઈન્દ્રિય પર્યાયને છેડીને ફરીથી તેને પ્રાપ્ત કરવામાં, ચૌઈન્દ્રિયના પાને છેડીને ફરીથી ચૌઇંદ્રિય પણાને પ્રાપ્ત કરવામાં અને પંચેન્દ્રિય પર્યાને છેડીને ફરીથી પચેન્દ્રિય પણાને પ્રાપ્ત કરવામાં અંતર કાળ હાય છે. અર્થાત્ જઘન્યથી એક અંતર્મુહૂર્તનુ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર થાય છે. ‘લગ્નત્તાળ ણં ચેત્ર જ્ઞત્તવાળ વિવ. ચેવ' હે ભગવન્ ! અપર્યાપ્તક એકેન્દ્રિય પર્યાયને છેડીને ફરીથી તેને પ્રાપ્ત કરવામાં કેટલુ' અંતર થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! અપર્યાપ્તક એક ઇ"દ્રિયના પર્યાયને છેડીને ફરીથી તેને પ્રાપ્ત કરવામાં જઘન્ય અંતર એક અંતર્મુહનું અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વષૅ અધિક બે હજાર સાગરોપમનું થાય છે. એ ઇન્દ્રિય અપર્યાપ્તકની પર્યાને છેડીને ફરીથી તેને પ્રાપ્ત કરવામાં કેટલા કાળનું અંતર પડે છે? હે ગૌતમ ! એ ઈન્દ્રિય અપાકના પર્યાયને છેડવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં જઘન્ય
જીવાભિગમસૂત્ર
૩૪૩