________________
તેનસસમુધા' વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્દાત, મારણાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ધાત અને તૈજસ સમુદ્દાત ધ્વં નાવ પુ’ એજ પ્રમાણે સનકુમારથી લઇને અચ્યુતકલ્પ સુધીમાં પાંચ સમુધ્ધાતા હૈાય છે. નેવિગ્નાન આવિષ્કા તિળિ સમુપાચા છત્તા' ત્રૈવેયક વિમાનવાસી દેવાને આદિના ત્રણ સમુદ્દાતા હૈાય છે. પછીના વૈક્રિય સમુદ્ધાત અને તૈજસ સમુદ્દાત એ એ સમુદ્દાતા હેાતા નથી. જો કે અહીયાં પાંચ સમુદ્દાત શક્તિની અપેક્ષા થી છે પર ંતુ કવ્ય રૂપથી અહીયાં આ ૩ ત્રણ જ સમ્રુદ્ધાતા છે. તથા સૌધર્મથી લઇને અચ્યુત ૫ સુધી જે પાંચ સમુદ્ધાતા કહેવામાં આવ્યા છે અને બે સમુધાતે કહ્યા નથી. તે તે પાંચ સમ્રુદ્ધાતા ત્યાં આગમ પ્રસિદ્ધ છે જ પરંતુ અહીંયાં આહાર લબ્ધિ અને કેવલ્યાવસ્થાના અભાવ રહે છે. તેથી છેલ્લા બે સમુધાતા અહીયાં ડાતા નથી. તથા ત્રૈવેયક વિમાનેમાં જે વૈક્રિય સમુદ્ધાત અને તૈજસ સમ્રુદ્ધાતના અભાવ કહેવામાં આવેલ છે, તે નો ચેવ ' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા આગળ સ્પષ્ટ કરવામાં આવશે. અનુત્તરાપપાતિક દેવેને પણ આજ ત્રણ સમુદ્ધાતા હાય છે.. ‘સોમ્મીસાળ લેવા સિયં સુધ વિવાસ' વચ્ચેનુમનમાળા વિત્તિ' હે ભગવન્ સૌધર્મ અને ઇશાન કલ્પના દેવા કેવા પ્રકારની ક્ષુધા—ભૂખ અને પિપાસા-તરસના અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! થિ खुधा पिवास पच्चणुभवमाणा વિત્તિ નાવ અનુત્તરોત્રવત્તિયા હું ગૌતમ ! સૌધર્મ અને ઈશાન દેવા ક્ષુધા અને પિપાસાના અનુભવ કરતા નથી. એજ પ્રમાણે સતત્યુમારથી લઈને અનુત્તર પપતિક સુધીના દેવા પણ ભૂખ તરસ રહિત હાય છે. અર્થાત્ તેઓને ભૂખ તરસ પીડા કરતો નથી. ‘સોમ્નીસાળેમુળ મતે વેચુ લેવા પતં પમૂવિઽવ્વત્ત' હે ભગવન્! સૌધર્મ અને ઇશાન કલ્પના વે એક રૂપની વિકુણા કરવાને સમર્થ હાય છે ? અથવા અનેક રૂપની વિષુણા કરવાને સમ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘દંતા જમ્મૂ છુત્ત પુરૃત્ત વિ’હા ગૌતમ ! સૌધ અને ઇશાન કલ્પના દૈવે એક સમયમાં એક રૂપની પણ વિક્ ણા કરવાને સમર્થ છે અને અનેક રૂપોની વિકુણા કરવાને પણ સમ છે. જ્યારે તેએ ‘ત્ત વિવેમાળા દુનિચિત્ત્વ વા નાવ પરિચિવવા' એક સમયમાં એક જ રૂપની વિકુણા કરે તે તેએ એકેન્દ્રિય જીવાના રૂપની વિધ્રુણા કરે છે. યાવત્ પાંચેન્દ્રિય જીવના રૂપની વિજ્રા કરે છે. એક સમયમાં અનેક રૂપોની વિકણા કરતા નથી. અને જ્યારે તેઓ ‘વ્રુત્ત વિવેતાળા' એક સમયમાં અનેક રૂપોની વિકુવા કરે છે તા‘નિચિબાવા ના પંચિયાળિયા, તારૂં સંવેગ્ના' ત્રણखेज्जाई पि सरिसाई पि असरिसाइ पि असंबद्धाई पि संबद्धाइ पि रुवाई
કલ્પના
જીવાભિગમસૂત્ર
૩૨૭