SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી એક એક સમયમાં એક એકના પ્રમાણમાં પણ કહાડવામાં આવે તે પણ અસંખ્યાત ઉત્સર્પિણી કાલ પણ ભલે ખાલી થઈ જાય પરંતુ તેઓ ત્યાંથી પૂરેપૂરા કહાડીને ખાલી કરી શકાય નહીંજો કે આ પ્રમાણે અત્યાર સુધી થયેલ નથી. આ પ્રમાણેનું આ કથન સહસ્ત્રાર દેવલેક સુધી જ કરવામાં આવે છે. તેમ સમજવું. હે ભગવન આનત વિગેરે ચાર કપિમાંથી તથા નવ રૈવેયકમાંથી તથા અનુત્તર વિમાનમાંથી એક એક સમયમાં જે એક એક દેવ કાઢવામાં આવે તે કેટલા સમયમાં એ દે ત્યાંથી પૂરેપૂરા બહાર કહાડી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે--તેળ સંજ્ઞા समए समए अवहीरमाणा पलिओवमस्स असखेज्जइ भागमेत्तेणं अवहीरति' હે ગૌતમ ! જો તે દેવે ત્યાંથી એક એક સમયમાં એક એકના પ્રમાણથી કાઢવામાં આવે તે પાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સમયમાં ત્યાંથી પૂરે પૂરી કહાડી શકાય છે. પરંતુ “જો વ ળ વણિયા સિવા’ અત્યાર સુધી એ પ્રમાણે બનેલ નથી. પરંતુ તે ત્યાં તેમની સંખ્યા બતાવવા માટે કહેવામાં આવેલ છે. “સોમાળમતે ! પેલું વૈવાળે છે મહઢિયા સરીરોTre quત્તા” હે ભગવનું સૌધર્મ અને ઇશાન કલપમાં દેવોની અવગાહના કેવડી મોટી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–ચમા ! સુવિહ guત્તા હે ગૌતમ! દેવેલેકમાં શરીર બે પ્રકારના કહેવામાં આવેલ છે. ‘તં લ” જેમકે-“મવધારજ્ઞાચ ઉત્તરવવ્યિથા” એક ભવધારણીય શરીર અને બીજુ ઉત્તર વૈકિય રૂપ શરીર “તરથ જે તે વધારખિન્ને સે ળળ ભંગુરૂ સંવેરૂમ વસેલું સત્ત ચો’ તેમાં જે ભવધારણીય શરીર છે. તેની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની હોય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના સાત રતિન-હાથ પ્રમાણની હોય છે. “ત€ € ને તે વત્તરવેટિવ્યા કomળ મંજુર કરૂમ ઉત્તર વૈક્રિય રૂ૫ શરીરની જે જઘન્ય અવગાહના છે તે આંગળના સંખ્યામાં ભાગ પ્રમાણની હોય છે. અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળી હોતી નથી. કેમકે એવા પ્રકારના પ્રયત્નને અભાવ રહે છે. અને “ોસેળ” ઉત્કૃષ્ટ અવગાહના “રોચન સંસદસં' એક લાખ એજનપ્રમાણની હોય છે. ઉર્વ ઇવા શોરેત્તાળ जाव अणुत्तराणं एक्का रयणी गेविज्जणुत्तराणं एगे भवधारणिज्जे सरीरे उत्तरवेउત્રિયા નીિ” એ રીતે આગળ આગળના અર્થાત્ પછી પછીના કપમાંથી એક એક ઓછા કરતા કરતા યાવત્ સનકુમાર અને મહેન્દ્ર કપમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરની અવગાહના છ રાત્નિ પ્રમાણની હોય છે. બ્રહ્મલેક અને લાન્તક કપમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરની અવગાહના ૫ પાંચ રાત્નિ પ્રમાણની થાય છે. મહાશુક્ર અને સહસાર નામના કપમાં ચાર રનિપ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે. તથા આનત પ્રાણત, આરણ અને અય્યત આ કપમાં જીવાભિગમસૂત્ર ૩૨૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy