________________
आणताइ गेवेज्जा अणुत्तराय एक्कोवा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा વવવર્ષાતિ’ આ પ્રમાણેનું કથન સહસ્ત્રાર દેવલેક સુધી જ સમજવું. કેમકેઆનત વિગેરે દેવકથી લઈને અનુત્તરપપાતિક દેવલેક સુધી જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ દેવો ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત દેવો ઉત્પન્ન થાય છે. અસંખ્યાત નહીં “સોમૈસાળમરે! તેવા સમા સમજુ અવરમાના ગવદીપમાળા જેવા વાળ વહિયા સિયા' હે ભગવદ્ ! સૌધર્મ અને ઈશાન આ બે દેવલેકમાંથી જે પ્રત્યેક સમયમાં ૧ એક ૧ એક દેવ ખાલી કરવામાં આવે અર્થાત ત્યાંથી બહાર કહાડવામાં આવે તે કેટલા કાળમાં તે સ્થાન દેથી ખાલી થઈ શકે ? અર્થાત્ દેવ રહિત બની શકે? “રોચHI ! તેí असंखेज्जा समए समए अवहीरमाणा अवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणीहि अवहीरंति णो चेव णं अवहिया सिया जाव सहस्सारो आणतादिगेसु चउसु वि गेवेज्जेसु બyત્તરે જ સમ સમ રાવ દેવરૂum i કવયિ સિયા' હે ગૌતમ ! તેઓ
જીવાભિગમસૂત્ર
૩૧૯