SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાનની મહત્તાનું કથન– 'सोहम्मीसाणेसु णं भते ! कप्पेसु विमाणा के महालिया पण्णत्ता' ભગવદ્ સૌધર્મ અને ઇશાન ક૯પમાં જે વિમાને છે. તે કેટલા મહાન વિશાળ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચHT! અom નં. हीवे दीवे सव्वदीवसमुदाणं सो चेव गमो-जाव छग्मासे वीइवएज्जा जाव સ્થારૂયા વિમUાવાસા નો વીઝુવા જ્ઞા” હે ગૌતમ ! એ વિમાને એટલા મોટા છે. કે કોઈ દેવ કે જે ચપટી વગાડતા વગાડતામાં આ ૧ એક લાખ જન લાંબા પહોળા અને ૩ ત્રણ લાખ ૧૬ સોળ હજાર ૨ બસે ર૭ સત્યાવીસ જનની અને ૩ ત્રણ ગાઉ ૨૮ અઠયાવીસ ધનુષ ૧૩ા સાડા તેર આગળ અધિકની પરિધિ વાળા આ જંબુદ્વીપની ૨૧ એકવીસ વાર પ્રદક્ષિણ કરી આવે એવા એ દેવ જે પિતાની શીઘતા વિગેરે વિશેષણો વાળી ગતિથી નિરંતર ૬ છ મહીના સુધી ચાલતા રહે ત્યારે તે કેટલાક વિમાનની પાસે પહોંચી શકે છે અને કેટલાક વિમાનની પાસે પહોંચી શકતા નથી અર્થાત્ કેટલાક વિમાનેને ઓળંગી શકે છે, અને કેટલાક વિમાનોને નથી પણ ઓળંગી શકતા. આ બધું જ પૂર્વોક્ત વિમાનેનું વર્ણન અહીંયા કરવામાં આવેલ છે. એ એનું પૂર્વોક્ત વર્ણન આ પ્રમાણે છે.–સવ વીવણભાઈ सव्वब्भतराए सव्व खुड्डाए वढे पुक्खरकण्णियासंठाणसंठिए वढे पडि-पुण्ण संठाण. संठिए एक्कं जोयणसयसहस्सं आयामविक्खंभेणं तिन्नि य जोयणसहस्सा सोलससहस्सा दोय सया सत्तावीसा तिन्निय कोसे अट्ठावीसं धणुसयं अंगुलाई अद्धंगुलं વિનિવિનાશિ પરિવેવે પmત્તે’ જે પ્રમાણે એ કથન સૌધર્મ અને ઈશાનના વિમાનની વિશાળતા હવાના સંબંધમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું આ તમામ કથન યાવત્ સનકુમારકલ્પના વિમાનથી લઈને અનુત્તરે પપાતિક સુધીના વિમાનોની વિશાળતાના સંબંધમાં પણ કરવામાં આવેલ છે તેમ સમજવું એજ વાત “કાવ અનુત્તરવહારૂ વિમાન થેરફ વિમળ વિવિ. giા કલ્યાણ ને વરૂવા ” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. ઉપર પ્રમાણે વિમાનની મહત્તા પ્રગટ કરીને હવે સૂત્રકાર એ વિમાન શેના બનેલા છે તે બતાવે છે. “ોમીસાળ, i મંતે ! વિમાના મિયા guત્તા” હે ભગવન્! સૌધર્મ અને ઈશાનમાં જે વિમાને છે, તે શેના બનેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી કહે છે કે–ોમાં! સવરચના માં FUત્તા” હે ગૌતમ! દેવલોકના જેટલા વિમાને છે, તે બધા સર્વાત્મના રત્નના બનેલા છે. “તત્ય बहवे जीवाय पोग्गलाय वक्कमंति, विउक्कमंति, चयंति उवचयति सासयाणं ते विमाणा दव्वट्ठयाए जाव फासपज्जवेहिं असासया जाव अणुत्तरोववाइया विमाणा' त्यां આગળ અનેક જીવો અને પુદ્ગલ આવે છે, ઉત્પન્ન થાય છે, ચયને પ્રાપ્ત થાય છે. અને વર્ણ પર્યાયથી યાવત્ સ્પર્શ પર્યાયથી અશાશ્વત છે. આજ પ્રમાજીવાભિગમસૂત્ર ૩૧૭
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy