________________
ચન્દ્રસૂર્યાદિ કી ગતિ કા વ જમ્બુદ્વીપસ્થ તારારુપ કે
- અન્તર આદિ કા નિરુપણ “ufí મંતે ! ચંતિમજૂરિયાત્તિ તારરિવાળ” ઈત્યાદિ
ટીકાથ-હે ભગવન આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા રૂપ જેતિષ્ક દેવમાં “શરે રે હિંતો સિધાતી વા પંજાતી વાં' કેણ કેના કરતા શીધ્ર ગતિવાળા છે. અને કેણ કોના કરતા મંદ ગતિવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! ચંહિંતો સૂરા સિધ્ધ થતી પૂરે હિંતો ના सिग्धगती गहेहितो णक्खत्ता सिग्धगती. णक्खत्तेहितो तारा सिग्ध गती, सव्वcવા વંતા સદસિધાતીનો તાર હે ગૌતમ ! ચંદ્રમા કરતાં સૂર્ય શીધગતિ વાળા છે. સૂર્ય કરતાં ગ્રહો શીધ્ર ગતિવાળા છે. પ્રહ કરતાં નક્ષત્ર શીવ્ર ગતિવાળા છે. નક્ષત્રો કરતાં તારાઓ શીધ્ર ગતિવાળા છે. સૌથી અલ્પ ગતિવાળા ચંદ્ર દેવ છે. અને સૌથી શીઘ ગતિવાળા તારા રૂપ છે. “તિ भंते ! चंदिम जाव तारारूवाणं कयरे कयरेहि तो अपढिया वा महढिया वा' હે ભગવદ્ આ ચંદ્ર યાવત્ તારા રૂપ જ્યોતિષ્ક દેવામાં કોણ કોના કરતાં અલ્પ ઋદ્ધિ વાળા છે? અને કેણ કોના કરતાં મહાદ્ધિ વાળા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોય! તાર/વેહિંતો! UTI દિયા' હે ગૌતમ ! તારા રૂપ તિષ્ક દેવે કરતાં નક્ષત્રે ઘણી જ મેટિઝદ્ધિવાળા છે. નહિંતો જ મદિરા નક્ષત્ર કરતાં ગ્રહો મટિ અદ્ધિવાળા છે. “નહિંતો સૂર મઢિયા” ગ્રહ કરતાં સૂર્ય મેટિ ઋદ્ધિવાળા છે. “શૂટિંતો ચિંતા મઢિયા” સૂર્યના કરતાં ચન્દ્ર મોટી અદ્ધિવાળા છે. “Hદવપ્રક્રિયા તીરાવા સવમક્રિયા હા આ પ્રમાણે સૌથી થેડી ઋદ્ધિવાળા તારા રૂપ છે. અને સૌથી મહાદ્ધિવાળા ચંદ્ર દેવ છે. એ સૂ. ૧૧૦ છે
'जंबुद्दीवेणं भंते ! दीवे तारारूवस्स तारारूवस्स एस णं केवइयं अबाहाए બંતરે જઈ ઈત્યાદિ
ટીકાઈ–હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે હે ભગવન જંબૂ
જીવાભિગમસૂત્ર
૨૯૧