________________
| વિજયદ્વાર કે દોનોં પાર્થભાગ કા વર્ણન વિષચરસ વારસ' ઇત્યાદિ
ટીકાર્થ-વિષયાસ રાસ રમો પસિં ટુ નિહિચાણ રે ! gian Homત્તા વિજય નામના દ્વારની બન્ને બાજુની બને નૈધિકમાં બબ્બે પ્રકંઠકે છે. પીઠ વિશેષનું નામ પ્રકંઠક છે. “મિ i giII ચત્તારિ ગોયણાસું આચામવિકમેળે તો વાદળ’ આ પીઠ વિશેષ રૂપે પ્રકંઠકે ચાર એજનની લંબાઈ પહોળાઈવાળા છે. અને બે એજનના ઘેરાવાવાળા છે. “સદવરયામયા” આ પ્રકંઠક સર્વ પ્રકારે વજામય હોય છે. “અરછા કાર પરિવા” આકાશ અને સ્ફટિકમણિની જેમ અછ–અત્યંત નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. “હિં it gટાળે વવરિ’ આ પ્રકંઠની ઉપર “જય વત્તે અલગ અલગ “પારાયવહેં nomત્ત' પ્રાસાદાવતંસક કહેવામાં આવેલ છે. જે પ્રાસાદોમાં મુકુટો જેવા જણાય છે. તે પ્રાસાદાવતંસક કહેવાય છે. “તેf HસાયસિT’ એ બધા પ્રાસાદાવતંસકે “વત્તા નોળારૂં ઢું વરજૂળ’ ચાર યોજનની ઉંચાઈવાળા અને “ સારું બચામવિક્રમે બે યોજનની લંબાઈ પહોળાઈ વાળા કહ્યા છે. બદલાવ Pશિવ વિવાવિવ એ બધા પ્રકંઠક ઉન્નત પ્રભાવાળા સઘળી દિશાઓમાં ફેલાઈ ગયેલા જેવા અને હસતા ન હોય તેવા દેખાય છે. “વિવિઠ્ઠ મરિચા પરિચિત્ત ચન્દ્રકાંત વિગેરે મણિયા અને કેતન વિગેરે રત્ન વાળી અનેક પ્રકારની રચનાથી એક રૂપ હોવા છતાં પણ અનેક રૂપવાળા જણાય છે. અર્થાત્ અત્યંત આશ્ચર્યકારક દેખાવવાળા જણાય છે. “
વાબૂથ વિનય વેરચંતી ggrછત્તાતછત્તઢિયા’ એ પ્રકંઠકો પવનથી કંપિત તથા વિજયને સૂચિત કરવાવાળી જે વૈજ્યન્તિ નામની પતાકાઓ છે તેનાથી તથા ઉપર રહેલા છત્રાતિ૭થી યુક્ત છે. “તું” અત્યંત ઉંચા છે. કેમકે–તેની ઉંચાઈ ૪ ચાર એજનની કહેવામાં આવેલ છે. તેથી એ એવા જણાય છે કે “TUત્તિ રમણૂઢિસર’ જાણે કે તેના શિખરો આકાશતળનેજ સ્પર્શ કરી રહ્યા ન હોય તેમ જણાય છે. ‘નાદંતરરયા પંકfમસ્જિદવ” તથા તેમાં જે જાળિયે લાગેલી છે, તેમાં વિશેષ પ્રકારની શોભા માટે વચમાં વચમાં રને લગાડવામાં આવેલ છે. તેથી એ એવા જણાય છે કે જાણે એને હમણાંજ પાંજરામાંથી બહાર કહાડવામાં આવેલ છે. વાંસ વિગેરેથી બનાવવામાં આવેલ પાંજરાઓની
જીવાભિગમસૂત્ર