________________
સ્વયંભૂરમણ સમુદ્ર, “શવસેના સમુદ્દા પૂછે મારૂTT guyત્તા’ બાકીના જે સમુદ્રો છે. તે બધા હે શ્રમણ આયુષ્યન્ થડા માછલા અને કાચબાઓથી યુક્ત છે. “અવળે અંતે સમુદે રૂછે વાતિ ગુરુ ગોળીવમુચરક્ષા પન્ના' હે ભગવન્ લવણ સમુદ્રમાં માછલાઓની કેટલા લાખ જાતિ પ્રધાન કુલકેટિયેની નિઓ કહેવામાં આવેલ છે? એક જ નિમાં અનેક કુળ હોય છે—જેમકે-છાણ રૂપ નિમાં અર્થાત્ ઉત્પત્તિસ્થાનમાં કૃમિ ઉત્પન્ન થાય છે. વીંછી પણ ઉત્પન્ન થાય છે. વિગેરે આ વાતને ધ્યાનમાં લઈને આવા પ્રકારને આ પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછેલ છે. તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા ! સત્ત મરજી જ્ઞાતિ જોલી નળીમુ સંતસંહ TUMા? હે ગૌતમ ! લવણ સમુદ્રમાં મચ્છ જાતવાળા જેની જાતિ પ્રધાન કુલ કેટિની નિઓ સાત લાખ કહેવામાં આવેલ છે. “જો નં મને ! સમુદે
મછજ્ઞાતિ પૂછત્તિ” હે ભગવન કાલેદ સમુદ્રમાં માની જાતિ પ્રધાન કલાની કોટિની નિયે કેટલા લાખ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભથી કહે છે કે “મા! નવમછરાતિ સ્ત્રી છે ગૌતમ! કલેદસમુદ્રમાં મચ્છ જાતિના છની કુલ કેરિયેની નિયે નવ લાખ કહેવામાં આવેલ છે. 'सयंभूरमणे णं भंते ! समुद्दे० अद्धतेरस मच्छजातिकुलकोडी जोणीपमुहसत्त સદા TUત્તા' હે ભગવદ્ સ્વયંભૂરમણ સમુદ્રમાં મા-માછલાઓની કેટલા લાખ જાતિ પ્રધાન કુલકેટિયેની નિ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“બદ્ધતે સમજીજ્ઞાતિ લુસ્ટડી કોળીપમુહુ સરસ Homત્તા” હે ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ જાતીના જીવેની કુલકેટિની
નિ ૧૨ સાડા બાર લાખ કહેવામાં આવેલ છે. જીવને જે મને ! સરે મઝા જે મહત્રિયા સરળ vomત્તા” હે ભગવન લવણ સમુદ્રમાં જે માછલાઓ છે, તેના શરીરની અવગાહના કેટલી મોટી કહેવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે. Tumi ગુણ સંs તિમાનાં ૩ પંચ કોચાસચારું હે ગૌતમ ! લવણ સમુદ્રમાં માછલાઓના શરીરની અવગાહના જઘન્યથી તે આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની કહેલ છે. અને ઉત્કૃષ્ટથી પાંચસો જનની કહેવામાં આવેલ છે. “gવું વાઝોણ સત્ત કોચનારું એજ પ્રમાણે કાલોદ સમુદ્રમાં પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી માછલાઓની શરીરની અવગાહના કહેલ છે. અર્થાત્ કાલેદ સમુદ્રમાં જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની કહેલ છે અને ઉત્કૃષ્ટથી ૭૦૦ જનની કહેવામાં આવેલ છે. “સર્ચ મૂરને અimતિ વચ્ચે કચUસચાહું એજ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્રમાં મસ્યાના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે. જે સૂ. ૧૦૭ છે
જીવાભિગમસૂત્ર
૨૬૯