________________
દેવોના કથન પર્યન્ત શેટવર સમુદ્રના કથન પ્રમાણેનું કથન કરી લેવું. 'रुयगोदे णाम समुदे जहा खोदोदे समुद्दे संखेज्जाइं जोयणसतसहस्साई चक्का वाल वि० संखेज्जाइं जोयणसतसहस्साई परिक्खेवेणं दारा दारंतरं पि संखेज्जाई નોતિરિ સર્વે સંવેજ્ઞ મળચવું રૂચક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રૂચકેદ નામને સમુદ્ર છે. આ સમુદ્ર ગોળ છે, અને વલયના આકાર જેવા આકાર વાળો છે. આના સંબંધનું કથન ક્ષેદક સમુદ્રના કથન પ્રમાણે જ છે. હે ભગવદ્ ! આ રૂચકેદ સમુદ્ર કેટલા ચકવાલ વિષ્કલવાળો છે? અને તેને પરિક્ષેપ કેટલે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે હે ગૌતમ! તેને સમચકવાલ વિષ્કભ સંખ્યાત લાખ જનને છે, અને તેને પરિક્ષેપ પણ એટલેજ છે, તેને પૂર્વ વિગેરે ચારે દિશામાં ચાર દરવાજા છે. તે દરવાજાઓનું પરસ્પરનું અંતર ૧ એક લાખ જનનું છે, અહીયાં ચંદ્ર સૂર્ય વિગેરે
તિષ્ક દેવે સંખ્યાત છે. “ગો વિ તવ નવ વોરસ નવાં સૌમળના હ્ય છે તેવા અઢિચા” આ પ્રમાણેનું જે આનું નામ થયેલ છે, તેનું કારણ જેમ હૈદક સમુદ્રના પ્રકરણમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન સમજી લેવું. આ રૂચક સમુદ્રમાં સુમન અને સૌમનસ નામના બે દેવે નિવાસ કરે છે અને તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા અને યાવત્ તેમની સ્થિતિ એક પલ્યોપમની છે, “ચTTો આરં શનિ विक्खंभ परिक्खेवो, दारा, दारतरं च जोइस च सव्वं असखेज्जं भाणियव्वं' રચક દ્વીપથી લઈને બીજા બધા દ્વીપમાં અને સમુદ્રોમાં ચક્રવાલ વિષ્કભ
અસંખ્યાત યોજન છે. તથા તેને પરિક્ષેપ પણ એટલેજ છે. બધા દ્વીપમાં વિજ્યાદિ કરે છે, અને દ્વારેનું પરસ્પરનું અંતર અસંખ્યાત જનનું છે.
જોયoળ સમુદ્દે ચાવ i રીતે વ રૂચકેદક સમુદ્રને રૂચક વર નામના દ્વિીપે ચારે બાજુથી ઘેરેલ છે, આ દ્વીપ ગોળ છે. તેને આકાર ગોળ વલયને જે છે. વિગેરે તમામ કથન ક્ષેદક દ્વીપના કથન પ્રમાણે જ છે. “વરમદ્ સયાવરામા પ્રત્યે વો સેવા” અહીયાં રૂચકવર ભદ્ર અને ઉચકવર મહાભદ્ર એ નામવાળા બે દેવે નિવાસ કરે છે. એ દેવ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. એવું યાવત્ એક પલ્યોપમની સ્થિતિવળા છે. તેમાં એક પૂર્વાર્ધના અધિપતિ છે, અને બીજા અપરાધના અધિપતિ છે. “ચાવો અચાનવર સંચમહાવરા પ્રસ્થ હો સેવા મહઢિયા’ રૂચકવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રૂચકવર એ નામને દ્વીપ આવેલ છે. એ દ્વીપ ગળ છે. અને ગોળ વલયના આકાર જે તેને આકાર છે. વિગેરે પ્રકારથી તમામ કથન કરીને આ રૂચકવરદ સમુદ્રમાં રૂચકવર અને રૂચક મહાવર એ નામેવાળા બે દે રહે છે. તે દેવ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. એવં યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. “કચવાવમારે લીવે કચવામામા
જીવાભિગમસૂત્ર
૨૫૭