SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા અને એક પોપમની સ્થિતિવાળા છે. યં તવ નાવ તરમાં બાકીનું બીજું તમામ કથન તારાગણના કથન સુધીનું પહેલાના કથન પ્રમાણે જ છે. અર્થાત્ જ્યોતિષિક દેવ અહીયાં સંખ્યાત પ્રમાણમાં છે. તે સૂ. ૧૦૪ - નંદીશ્વર સમુદ્ર સુધીનું આ પર્વતનું પહેલું પ્રત્યવતાર પ્રકરણ કહ્યું હવે અરૂણ વિગેરેનું બીજું પ્રત્યવતાર પ્રકરણ કહેવામાં આવે છે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે. “નંદીસરોદ્ર સમુહૂં છે નામે હવે ઘટ્ટ વચા સંતાનનંદિ' ઇત્યાદિ ટીકાઈ-નંદીશ્વર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને અરૂણ નામને દ્વીપ આવેલ છે. આ દ્વીપ ગોળ છે. અને તેને આકાર ગોળ વલયના જેવો છે. મતે ! હવે ફ્રિ સમવાર્તા િવિસવાસં િહે ભગવાન અરૂણ દ્વીપ શું સમાચકવાલ સંસ્થાનવાળે અથવા વિષમચકવાલ સંસ્થાનવાળો છે? છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જયમાં ! સમવા સંગíટિણ નો વિસવાટર્સટાઇલંડિ' હે ગૌતમ ! અરૂણદ્વીપ સમચક્રવાલ સંસ્થાન વાળે છે. વિષમ ચકવાલ સંસ્થાના વાળ નથી. વરૂ વાસ્ત્ર વિ૦' હે ભગવન આ સમચક્રવાલ સંસ્થાનને વિસ્તાર કેટલો છે ? અને તેને પરિક્ષેપ કેટલે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેસંન્નારૂં નોચાસચાહું વાઢવિશ્વમેvi 7 રિવેoi” હે ગૌતમ! તેના સમચકવાલ સંસ્થાનનું પરિમાણ સંખ્યાત લાખ જનનું છે. અને તેને પરિક્ષેપ પણ એટલેજ છે. “વિમવર વાસં સાર” આ અરૂણ દ્વીપ ચારે બાજુએ પદ્રવર વેદિકાથી અને વનખંડથી વીંટળાયેલ છે. તેની ચારે દિશાઓમાં વિજય વૈજયન્ત જયન્ત અને અપરાજીત એ નામેવાળા ચાર દરવાજાઓ છે. એ દરવાજાઓનું પરસ્પરનું અંતર “તદેવ નોબતસારું ક્ષેદક સમુદ્રના દ્વારેના અંતર પ્રમાણે સંખ્યાત લાખ જનનું છે. ‘નાવ બો” આ દ્વીપનું એ પ્રમાણેનું નામ એ કારણથી થયેલ છે કે અહીંયાં “વાવ રોલોજિસ્થાગો” ત્યાં સ્થળે સ્થળે જેટલી નાની મોટી વાવ વિગેરે જલાશ છે, સ્થળે સ્થળે છે. તે બધામાં શેરડીના રસ જેવું પાણી ભરેલ છે. તેમાં ઉત્પાત પર્વત છે. આ બધા ઉત્પાત પર્વતે વજમય છે. અચ્છ આકાશ અને સ્ફટિક મણિના જેવા નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. એ કારણથી તથા “સોજીત્તોર પ્રસ્થ તો રેવા મણિરૂઢિચા સાવ વિનંતિ” અશક અને વીતશેક એ નામના બે દે અહીયાં નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે, અને તેઓની સ્થિતિ યાવત્ એક પોપમની છે. એ કારણથી “છે તેનાં નાવ સંજ્ઞા જીવાભિગમસૂત્ર ૨૫૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy