________________
કથન પૂર્વ દિશામાં આવેલ અંજન પર્વતના વર્ણન પ્રમાણે અને ત્યાંના સિદ્ધા યતનાના વર્ણન પ્રમાણેજ છે. દરેક સિદ્ધાયતનામાં ૧૦૮ એક સે! આઠ ધૂપ કડુચ્છુકો અર્થાત્ ધૂપદાનીયા છે. તત્ત્વ ન થવે મનળવદ્ વાળમંતર જ્ઞોલિય मणिय देवा चाउमासिया पडिवएस संवच्छरिएसु अण्णेसु बहुसु जिणजम्मण નિલમળ નાનુત્તિ પરિળિય્યાળ માવિષ્ણુ ચ હેવ જ્ઞેયુ' અહીંયાં અનેક ભવનપતિ વાનભ્યન્તર જ્યાતિષ્ક અને વૈમાનિક દેવા ચેામાસાની પ્રતિપદા વિગેરે પ દિવસેામાં વાર્ષિક ઉત્સવના દિવસેામાં તેમજ બીજા પણ અનેક પ્રકારના જેમકે જેમના જન્મ કલ્યાણના દીક્ષા કલ્યાણના જ્ઞાન કલ્યાણુના નિર્વાણ કલ્યાણના વિગેરે દિવસેામાં દેવકાર્યોમાં દેવસમૂહેમાં દેવગઠિયામાં દેવસમવાયમાં તથા દેવાના જીત વ્યવહાર સંબંધી કાર્યમાં દેવ સમૂહામાં દેવ ગેšિયામાં દૈવ સમવાયમાં આવે છે, અહીંયાં આવીને આનંદ કીડા કરતા થકા મહા મહિમાવાળા અઘ્યાત્મિક પર્વની આરાધના કરે છે. અને સુખ પૂર્વોક પોતાના સમય પસાર કરે છે. આના ઉત્તર રૂપ બીજો પાઢ કાઇ કાઇ ગ્રંથામાં છે. બધે નથી. જે આ પ્રમાણે છે.નન્દીશ્વરવર દ્વીપમાં ચક્રવાલ વિષ્મભ વાળા બહુમધ્ય દેશ ભાગમાં ચાર દિશાઓમાં એક એક વિદિશાએમાં ચાર રતિકર પ તા આવેલા છે. એક પૂર્વ દિશામાં બીજો દક્ષિણ પૂર્વ દિશામાં ત્રીજે દક્ષિણ પશ્ચિમ દિશામાં અને ચેાથેા પશ્ચિમ ઉત્તર વિદિશામાં આ દરેક રતિકર પર્યંત ઊંચાઇમાં દસ દસ હજાર યેાજનના છે. તેના ઉદ્વેષ એકહજાર ચેાજનના છે, આ પતા બધેજ સમ છે. તેનું સ ંસ્થાન-આકાર ઝાલર જેવું હાય એવા પ્રકારનુ છે. તેની પહેળાઈ દસ ચેાજનની છે. ૩૧૬૬૨ એક ત્રીસ હજાર છસે ખાસઠ ચેાજનને તે દરેકના પરિક્ષેપ છે. એ બધા રત્નમય છે. અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે. ઇશાન ખૂણામાં જે રતિકર પત
જીવાભિગમસૂત્ર
૨૪૯