SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ રાજધાનીમાં રહેલા સિદ્ધાયતનના કથન અનુસાર છે. અહીંયા ૧૦૮ એકસો આઠ ધૂપ કડુચ્છકા-ધૂપ દાનીયે છે. દરેક સિદ્ધાયતનની ઉપર સ્વસ્તિક વિગેરે ૮-આઠ ૮ આઠ મંગળ દ્રવ્યો છે. શુકલ વિગેરે વર્ણવાળી અનેક ચામર ધજાઓ છે. શતપત્ર અને સહસ્ત્રપગેવાળ પુષ્પ છે. એ બધા સર્વાત્મના રત્નમય છે. તથા તે બધીઆકાશ અને સ્ફટિક મણિના જેવા નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. “ત€ € जे से पुरथिमिल्ले अंजणपव्वते तस्सणं चउदिसिं चत्तारि गंदाओ पुक्खरिणीओ Homત્તાગો આ બધા અંજની પર્વતમાં જે પૂર્વ દિશાને અંજન પર્વત છે. તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણિયે છે. “ નr' તેના નામે આ પ્રમાણે છે-“izત્તાળા માર્જવિદ્ધા' નંદેસરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના “irળા મોબાર નથુમાર સુવંસ’ નંદિસેના, અમેઘા, ગેસૂપ અને સુદર્શના આ પ્રમાણેના તેના નામે કેટલેક સ્થળે બતાવેલા છે. તો गंदा पुक्खिरिणीओ एगमेगं जोयणसतसहस्सं आयामविक्खभेणं दसजोयणाई उव्वेहेणं अच्छाओ पत्तेयं पत्तेय पउमवरवेदिया० पत्तेयं पत्तेय वणसंडपरिक्खित्ता' આ દરેક નંદા પુષ્કરિણી એક એક લાખ જનની લંબાઈ પહોળાઈવાળી છે. તેને ઉદ્દે દસ એજનને છે. તેની પરિધિનું પ્રમાણ ૩ ત્રણ લાખ ૧૬ સેળ હજાર ૨ બસો ૨૭ સત્યાવીસ જનથી કંઈક વધારે તથા ૩ ત્રણ કેસ ગાઉં તથા ૨૮૦૦ અઠયાવીસસે ધનુષ અને સાડાતેર આંગળથી કંઈક વધારે છે. એ બધી પૂર્વોક્ત અચ્છ ક્ષણ, વિગેરે વિશેષણે વાળી છે. તે દરેક પુષ્કરિણી પદ્રવર વેદિકા અને વનખંડથી ચારે બાજુએથી ઘેરાયેલ છે. “તી તી વાવ પરિવIT તો દરેક નંદાપુષ્કરિણીમાં ત્રિસેપન પંક્તિ છે. તેણે છે. “ર સિળ पुक्खरिणीणं बहुमज्झदेसभाए पत्तेय पत्तेयं दहिमुहपव्वा चउसद्वि जोयणसहस्साई उड्ढं उच्चत्तणं एग जोयणसहस्सं उव्वेहेणं सव्वत्थसमा पल्लगसंठाणसंठिता दस जोयणसहस्साई विक्खंभेणं एकतीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणસંg i guત્તા સવરામયા છા રાવ પરિવ’ આ દરેક પુષ્કરણિયેના બહુમધ્ય દેશ ભાગમાં અલગ અલગ દધિમુખ પર્વત છે. એની ઉંચાઈ ૬૪ ચોસઠ હજાર જનની છે. જમીનમાં તેને ઉઠે એક હજાર એજનને છે. એ બધેજ સમાન છે. અને પલંગના આકાર જેવો છે. તેની પહોળાઈ ૧૦ દસ હજાર જનની છે. ૩૧ એકત્રીસ હજાર ૬ છસો ૨૩ તેવીસ એજનને પરિક્ષેપ છે. એ બધા સર્વાત્મના રત્નમય સ્વછ યાવત પ્રતિરૂપ છે. “તહ ચિં ઉત્તેચં મવદિયા વસંત વછવો દરેક અંજન પર્વતની ચારે બાજુ પદ્મવર વેદિકા અને વનખંડ છે. “દુ સમ જાવ તવંતિ સચંતિ” તેમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. યાવત્ તેમાં અનેક વ્યન્તર દેવ અને દેવિ ઉઠે બેસે છે. સુવે છે. આરામ કરે છે. અને પિતાના પુણ્યના જીવાભિગમસૂત્ર ૨૪૭.
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy