________________
સંબંધી સઘળું વર્ણન પહેલાના વર્ણન પ્રમાણે જ છે. “નાહિંન્ને રાષ્ટ્રિ વોચપુરા ગોળો વેપા નો વિશ્વયંમ સેસં સં ચેવ' મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ મહેન્દ્ર ધજાઓ છે. તે ૬૪ ચોસઠ જનની ઉંચાઈ વાળી છે. તે પ્રત્યેકને ઉધ એક એજનને છે. તે દરેકને વિષ્કભ પણ એક જનને છે. તે બધી વજાય છે. તેનું વર્ણન વિજયરાજધાનીની મહેન્દ્ર ધજાની જેમજ छ. 'एवं चउदिसिं चत्तारि णंदापुक्खरिणीओ णवर खोयरसपडि पुण्णाओ जोयणसतं आयामेणं पण्णासं जोयणाई विखंभेणं पण्णासं जोयणाई उव्वेहेणं सेसं तं चेव' મહેન્દ્ર ધજાઓની આગળ ચાર દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણી છે. તેમાં શેરડીના રસ જેવું પાણી ભરેલું છે. દરેક નંદા પુષ્કરિણ ૧૦૦ સો ૧૦૦ સ યોજન લાંબી છે. અને ૫૦ પચાસ ૫૦ પચાસ એજન પહોળી છે. તેમજ દસ યોજનાની ઉંડાઈ વાળી છે. આ તમામ વાવ આકાશ અને સ્ફટિકના જેવી નિર્મળ છે. યાવ—તિરૂપ છે. તેના તટે રજતમય છે. આ સઘળી પુષ્કરિણી પદ્મવર વેદિકાઓથી ઘેરાયેલ છે. તેમજ તેની ચારે બાજુ વનણંડા छ. 'मणुगुलियाणं गोमाणसीणाय अडयालीसं अडयालीसं सहस्साई पुरत्थिमेणं वि सोलस पच्छिमेण वि सोलस दाहिणेण वि अट्ठ उत्तरेण वि अट्ट साहस्सीओ એ સિદ્ધાયતમાં દરેક દિશાઓમાં અર્થાત પૂર્વ દિશામાં ૧૬ હજાર પશ્ચિમ દિશામાં ૧૬ સોળ હજાર તથા દક્ષિણ દિશામાં આઠ હજાર અને ઉત્તર દિશામાં પણ આઠ હજાર આ રીતે કુલ ૪૮ અડતાલીસ હજાર અને ગુલિકાઓ–પીઠિકા વિશેષ છે. મને ગુલિકાની અપેક્ષા જે નાની હોય તે ગુલિકા કહેવાય છે એટ. લાજ પ્રમાણમાં ત્યાં એ કારની ગેમાનસિકાઓ છે. ‘તદેવ સં વન્ડોચા મૂમિभागा जाव बहुमज्झदेसभागे मणिपेढिया सोलस जोयणा आयामविक्खंभेणं અગોચરું વાસ્કે” એજ પ્રમાણે ત્યાં બાકીનું કથન જેમકેઉલ્લેક-ચંદરવાઓનું અને ભૂમિભાગનું વર્ણન છે. સિદ્ધાયતની મધ્યભાગમાં જે મણિપીઠિકાઓ છે, તે સોળ યોજનની લંબાઈ પહોળાઈ વાળી છે. અને આઠ જનના વિસ્તારવાળી છે. એ સર્વ રીતે રત્નમય યાવત્ પ્રતિ રૂપ છે. 'तारिसं मणिपेढियाणं उप्पि देवच्छंदगा सोलस जोयणाई आयामविक्खंभेणं સારું કરજોત્તેણં સઘળા થા” આ મણિપીઠિકાઓની ઉપર દેવચ્છેદક છે. અને તે સર્વ રીતે રત્નમય છે. “લિપતિના સો સો રે અમો નવ મiળ સિદ્ધાચતા આ દરેક દેવછંદમાં ૧૦૮ એકસો આઠ જીન પ્રતિમાઓ-કામદેવની પ્રતિમાઓ છે. તે પિતાપિતાના શરીરના પ્રમાણની બરાબર છે. આ બધાનું સઘળું કથન વૈમાનિકની વિજય
જીવાભિગમસૂત્ર
૨૪૬