________________
यार सरसवसुविबद्ध कोरेटदाम पिडिततरस्स णिद्धगुणतेय दीविय निरुवहयवि सिट्ठ सुंदरतरस्स-सुजाय दहिमहियतदिवसगहिय नवणीयपडुवणाविय सुक्कड्ढिय उदासज्जवीसंदियस्स अहियं पीवरसुरहिगंधमणहरमहुरपरिणामदरिसणिज्जस्स વનિર્મઢમુદ્દાવોસ સરોઢમિ હોm Tોધનવરશ્ન મંg” હે ગૌતમ ! વૃદક સમુદ્રનું જલ એવું છે કે-જેવું શર૬ કાળનું ગોવૃતમંડ હોય છે.
આ ગેધૃત મંડ શલ્લકી વિમુક્ત અને ફુલેલા કરેણના પુષ્પ જેવું કંઈક કંઈક પીળું હોય છે. તથા સરસવના ફુલ જેવુ તથા કેરંટની માળા જેવુ પીળા વર્ણનું હોય છે. આ મંડ સ્નિગ્ધતા વાળું હોય છે. તે સમચકવાલ વાળું હોય છે. એ ત્યારે જ બને કે જ્યારે સારી રીતે જમાવેલા દહીને સુંદર રીતે મંથન કરવામાં અર્થાત્ વલવવામાં આવેલ હોય છે. કેમકે માખણથીજ ઘી બને છે. દહીં પણ ૨ બે અથવા ૩ ત્રણ દિવસનું હોય તે એવા ઘીનું મંડ બનતું નથી પરંતુ જે દિવસે દૂધ કહાડ્યું હોય એજ વખતે તેને ગરમ કરીને જમાવ્યું હોય તે એવા દહીંના મંથન કરવાથી વાવવાથી. તૈયાર થયેલ નવનીત–માખણથી જ એવું મંડ બને છે. નવનીત–માખણને જે એજ સમયે અર્થાત્ માખણ કહાડે તે સમયે ગરમ કરવામાં ન આવે તે પણ એવું મંડ તૈયાર થઈ શકતું નથી. તેથી એવા તાજા દહીંમાંથી માખણ કહાડીને એજ સમયે તે ગરમ કરવામાં આવેલ હોય તે તેનું એવા પ્રકારનું મંડ બને છે. એવા મંડની જે ગંધ હોય છે. તે ઘણી જ મધુર અને મને હારી હોય છે. હૃદય એવં શરીરને આનંદ અને સંતોષ આપનાર હોય છે. એ મંડ પથ્ય અને હિતકારક હોય છે. ઘીને તાવ્યા પછી તેના પર જે તર જેવું પડ બની જાય છે. તેનું નામ મંડ કહેવામાં આવે છે. તે વર્ણ રસ વિગેરેમાં ઘણું જ વધારે આકર્ષણ હોય છે. હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “મવેયા હવે સિયા' હે ભગવન તે શું વૃદક સમુદ્રનું જળ આવા પ્રકારનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ો રુ સમ હે ગૌતમ ! આ અર્થ સમર્થિત નથી. કેમકે–ચમ ! ઘોસ સમુદત ત્તો સૂતાં લાવ
સાÉ quત્તે’ હે ગૌતમ ! વૃદકનું જલતો તમેએ કહેલા પ્રકારથી પણ વધારે ઈષ્ટ હોય છે. અને અધિકતર આસ્વાદ્ય હોય છે. “વંત કુવંતા પ્રસ્થ છે देवा महिइढिया जाव परिवसंति सेसं तं चेव जाव तारागण कोडी कोडीओ આ દ્વીપમાં કાંત અને સુકાંત એ નામના બે દેવે નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. અને તેઓની સ્થિતિ એક પત્યની છે. એ કારણથી આ સમુદ્રનું નામ ધૃતદક એ પ્રમાણે થયેલ છે. અથવા તે આ સમુદ્ર આ નામથી અત્યાર સુધી પ્રખ્યાત થયેલ છે. કેમકે આ તેનું નામ નિત્ય છે. વિગેરે પૂર્વોક્ત તમામ કથન અહીયાં ઘટાવી લેવું જોઈએ. અહીયાં તારાગણ સુધીના જ્યોતિષ્ક દેવે અસંખ્યાત છે. “ઘોum સમુ
જીવાભિગમસૂત્ર
૨.૩૯