________________
પરિધિ ત્રણ ગણાથી જાજેરી છે. હે ભગવન ક્ષીરસમુદ્રના જે પ્રદેશ ધૃતવરદ્વીપને સ્પર્શેલા છે એ પ્રદેશે ક્ષીરસાગરના કહેવામાં આવશે ? કે વૃતવરદ્વીપના કહેવામાં આવશે? તથા વૃતવરદ્વીપના જે પ્રદેશે ક્ષીરસાગરને સ્પર્શેલા છે. તે વૃતવરદ્વીપના કહેવાશે કે ક્ષીરસાગરના કહેવાશે? એના ઉત્તરમાં ક્ષીરસાગરના પ્રદેશ જે છે તે તેના જ કહેવાશે અને વૃતવર દ્વીપના પ્રદેશ છે તે દ્વીપનાજ કહેવાશે. લૌકિકવ્યવહારની દષ્ટિથી તે જે-તે પ્રદેશનાજ કહેવાશે બીજાના નહીં કહ્યું પણ છે કે
प्रदेशा यस्य ये आसन् , तस्य स्युः सन्ति ते पुनः ।।
लौकिको व्यवहारो हि यं यं स्पृष्टा न तस्य ते ॥ १ ॥ અહીંના જે છ મરે છે, તે અહીં જ ઉત્પન્ન થાય છે અને બીજે પણ ઉત્પન્ન થઈ જાય છે. ઈત્યાદિ પ્રકારથી પૂર્વોક્ત સઘળું કથન અહીંયાં પણ સમજવું. તેથી તે તમામ કથન અહીંયા કરી લેવું. એજ વાત નાવ બટ્ટો આ પદથી સૂચિત કરવામાં આવેલ છે. હે ભગવન આ દ્વીપનું નામ “વૃતવર એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહેछ -'गोयमा ! घयवरेणं दीवे तत्थ तत्थ बहवे खुड्डा खुड्डीओ बावीओ जाव ઘોષસ્થા’ હે ગૌતમ! આ વૃતવર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવે છે યાવત્ તે બધી વાવે વૃતના જેવા પાણીથી ભરેલ છે. તેમાં “THચપવા નાવ ર’ ઉત્પાત પર્વતથી લઈને ખડ હડ સુધીના પર્વત છે. “બ્ર મચા અચ્છા રાવ વિવા” આ સઘળા પર્વત સર્વાત્મના અચ્છ-સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. “wાથે ચqમાં તો રેવા મંદિરૂઢિચા ચં સંજ્ઞા' કનક અને કનકપ્રભ નામના બે દેવે અહીં રહે છે. તેમનું આયુષ્ય એક પોપમનું છે. તેઓ મહર્બિક વિગેરે વિશેષણ વાળા છે. ત્યાં ચંદ્ર વિગેરે તિષ્ક દેવે સંખ્યાત છે. “ઘચવાdi જ વીવં જ ધોલે મેં સમુદે વટ્ટ વચJરટાજવંદિત્ત કાર ક્રુિતિ’ આ વૃતવર દ્વીપને ચારે બાજુથી ઘેરીને વૃદક નામને સમુદ્ર આવેલ છે. આ સમુદ્ર ગાળ છે. અને તેને આકાર ગળ વલયના જેવા આકારવાળે છે. “સમજવા” તેને ચકવાલ સમ છે વિષમ નથી. “તહેવ ટાર ના નવા ગટ્રો દ્વારા પ્રદેશ અને જીના સંબંધનું કથન પહેલા કહ્યા પ્રમાણેજ છે. હે ભગવન આ સમુદ્રનું નામ “વૃતદકસમુદ્ર એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! घयोदरस णं समुदस्स उदए से जहा नाम० पफुल्ल सल्लइ विमुक्ककण्णि
જીવાભિગમસૂત્ર
૨૩૮