________________
સુગંધ યુકત જળ ભરવામાં આવેલ છે. “ચંતળવવરદા' એ કલશેની ઉપર ચંદનનો લેપ કરવામાં આવેલ છે. વિદ્ધ ટેળા” તેના ગળામાં લાલ રંગને દેરે બાંધેલ છે. “પરમુuસ્ત્રવિદાળા' તેના મુખભાગમાં પદ્મ અને ઉત્પલનું ઢાંકણ રાખેલ છે. સદવરયાના છ અઠ્ઠા વાવ પરિવા’ આ ચંદન કલશ સર્વ પ્રકારના રત્નોથી જડેલ છે. આકાશ અને સ્ફટિક મણિ રત્ન જેવા અત્યંત સફેદ છે. નિર્મલ છે. અને શ્લફણ વિગેરે વિશેષણોથી લઈને અભિરૂપ પ્રતિરૂપ સુધિના સઘળા વિશેષણ વાળા છે. “મન્ના મતા હિંમસમir gumત્તા સમજાવો” હે શ્રમણ આયુમન્ આ ચંદન કલશ મોટા મોટા મહેન્દ્ર કુંભ સરખા છે. અર્થાત્ તે મહાકલશની જેવા હોવાનું કહેલ છે. વિકસિ બં સાત ૩મશોપસિં યુત નિરીરિયા તો જાતવંત પરિવારો વિજ્ય દ્વારના બને પડખામાં એટલે કે બન્ને બાજુની બન્ને નિષેધિકાઓમાં બબ્બે નાગદંત–ટિયો પંક્તિ રૂપે રાખવામાં આવેલ છે. તેના પાનવંતા મુત્તાનાઢતાતિય દેમષાઢ નવણનાવિવિ ઘંટારાસ્ટવરિવિવા? આ બધી જ નાગદંત મુક્તાજાલ ખંટિયેની પંક્તિની અંદર ભાગ લટકતી સેનાની માળાઓ અને નાની નાની ઘંટડિયથી ચારે બાજુથી ઘેરાયેલ છે. “મુITયા આગળના ભાગમાં એ નાગદત્ત-ખંટિયો કંઈક કંઈક ઉંચાઈ વાળી છે. “મિનિદ્ર” અભિનિષ્ઠિત અર્થાત્ નિષેધિકાઓની ભીંતમાં એ ખૂબ ઊંડે સુધી બેસારેલ છે. “તિથિ gā
હિ’ એજ વાત આ પદ દ્વારા પ્રગટ કરેલ છે. “બ guદ્ધરિવા’ નીચેના ભાગમાં એ સાપના અર્ધભાગ જેવા આકારવાળી છે. અર્થાત અત્યંત સરલ અને દીધું છે. “qત્તાસંગ્રાસંઠિયા’ આ પદ દ્વારા પણ એજ વાત સ્પષ્ટ કરેલ છે. “સવથામા અછાં જ્ઞાવિ પરિવા’ આ પદનો અર્થ જેમ પહેલા કહેવામાં આવેલ છે તેમજ છે. ‘મય મા જયવંતતમાન પuviત્તા સમળા વો’ હે શ્રમણ આયુષ્યન્ એ નાગદત્તક એવા જણાય છે કે જાણે મોટા વિશાળ ગજાંતકેજ હોય તેy i નાજાવંતણું એ નાગદંત ઉપર “વ किण्हसुत्तवग्धारिय मल्लदामकलावा जाव सुकिल्ल सुत्तवग्धारि यमल्लदामकलावा' ०६५ સૂત્રથી બાંધેલ અનેક પુપ માળાઓ લટકી રહેલ છે. અને યાવત્ પદથી ગ્રહણ થયેલ નીલ સૂત્રમાં બાંધેલ લેહિત–લાલ સૂવમાં પીળા સૂત્રમાં બાંધેલ અને સફેદ સૂત્રમાં બાંધેલ અનેક પુષ્પ માળાઓ લટકી રહેલ છે. “તે નં વાના તવ. શિવજ્ઞઢવૂસ’ એ માળાઓના આગળના ભાગમાં ગોળાકાર એક મંડન વિશેષ લટકે છે. એ બધી પુષ્પમાળાઓ “સુવઇપતરામંડિયા’ સેનાના પત્રાથી મઢેલ
જીવાભિગમસૂત્ર
૧૪