________________
પગનું એક પદ્ધ થાય છે. ચોર્યાસી લાખ પદ્ધોનું એક નલિનાંગ થાય છે. ચોર્યાસી લાખ નલિનાંગનું એક નલિન થાય છે. ચોર્યાસી લાખ નલિનનું એક અર્થ નિકુરાંગ થાય છે. ચોર્યાસી લાખ અર્થ નિકુરાંગનું એક અર્થ નિકુર થાય છે. ચોર્યાસી લાખ અર્થ નિકુરેનું એક અયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ અયુતાંગનું એક અયુત થાય છે. ચોર્યાસી લાખ અયુતનું એક પ્રયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ પ્રયુતાંગનું એક પ્રયુત થાય છે. ચોર્યાસી લાખ પ્રયુતનું એક નયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ નયુતાંગોનું એક નયુત થાય છે. ચોર્યાસી લાખ નયુ તેનું એક ચૂલિકાંગ થાય છે. ચોર્યાસી લાખ ચૂલિકાની એક ચૂલિકા થાય છે. ચોર્યાસી લાખ ચૂલિકાઓની એક શીર્ષપ્રહેલિકાંગ થાય છે. ચોર્યાસી લાખ શીર્ષપ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહેલિકા થાય છે. આટલા સુધીજ ગણિતને વિષય છે. આના પછી ઉપમા દ્વારા કાળનું પરિમાણ બતાવવામાં આવે છે. પાપમનું સ્વરૂપ સંગ્રહણી ગાથાની ટીકા વગેરેમાંથી જાણી શકાય છે. અનાવશ્યક હોવાથી તે અહીયાં બતાવવામાં આવેલ નથી. ૧૦ દસ પપમને એક સાગર થાય છે. ૧૦ દસ કેડા કોડી સાગરોપમની એક અવસર્પિણી થાય છે. અને ૧૦ દસ કેડા કેડીજ સાગરોપમને એક ઉત્સર્પિણી કાળ થાય છે. “ગાવં જે વારે, વિનુશારે, વાયરે ળિયદે તાä ૨ રિસં ટોuo' જ્યાં સુધી બાદર વિદ્યુત અને બાદર સ્વનિત–મેઘના શબ્દ છે ત્યાં સુધી આ લેક છે. “કાવં ૨ of વ મોરા, વસ્ત્રાર્જ સંતતિ સમુછંતિ, વારં વાસંત તાવં જ #િ ટો” જ્યાં સુધી અનેક ઉંદાર મેઘ ઉત્પન્ન થાય છે, અર્થાત્ સંપૂર્ઝન જન્મવાળા હોય છે. વરસાદ વરસાવે છે, ત્યાં સુધી આ મનુષ્યલક છે. “વા ૨ of વાયરે તેવાણ તા ર ાં સિં' ર” જ્યાં સુધી બાદર તેજસ્કાયિક છે ત્યાં સુધી આ મનુષ્યક છે. “જાવં ગં ગાાતિવા નવા વદ્દી વા ળિહતિવા તાવં જ અસ્જિ સોપત્તિ વઘુતિ જ્યાં સુધી આગર, નદી; અને નિધિ છે ત્યાં સુધી આ મનુષ્યલેક છે તેમ કહેલ છે. “ગાવું જ णं अगडाति वा णदीति वा तावं च णं अस्सिं लोए, जावं च णं चंदोवरागाति वा, सूरोवरागाति वा चंदपरिएसातिवा, पडिचंदातिवा, पडिसूरातिवा, इंधणुइवा, उदगमच्छेइवा, कापहसिणाणि वा ताव च णं अस्सिं लोगेति पवुच्चई' या सुधी અગડ, નદી વિગેરે છે, ત્યાં સુધી આ મનુષ્યક છે, જ્યાં સુધી ચંદ્રોપરાગ સૂર્યોપરાગ, ચંદ્રપરિવેષ, સૂર્ય પરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્રધનુષ ઉદક મસ્ય,અને કપિહસિત છે, ત્યાં સુધી આ મનુષ્યલક છે. “નવં i ચંદ્રિક सूरियगहगणणक्खत्ततारारूवाणं अभिगमणणिगम वुइढिणिबुढिअणवट्टिय संठाणसंठिनी ભાવિનર તવં ળ વારિત ઢોર Tgશ્વત્તિ' જ્યાં સુધી ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનું ગમના ગમન થાય છે, તેમની વધ ઘટ થાય છે, તેમનું
જીવાભિગમસૂત્ર
૨૨૭