________________
ગળે રિતિ’ આ પર્વત પુષ્કરવર દ્વીપની બરાબર મધ્યમાં આવેલ છે. તેજ કારણથી પુષ્કરવર દ્વીપના બે ભાગ પડિગયેલ છે. “તં કદા” તે ખંડાના નામ આ પ્રમાણે છે.–“મિત પુરૂવદ્ધ વારિ પુરવઠું ' એક આભ્યન્તર પુષ્ક. રાઈ અને બીજુ બાહ્ય પુષ્કરાર્ધ “માર પુરઢળ મતે ! વરિયં વાટે નારિયેળનું guત્તે’ હે ભગવન ! આભ્યન્તર પુષ્કરાર્ધના ચક્રવાલની પહોળાઈ કેટલી છે? અને તેની પરિધિ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે छ-'गोयमा ! अटु जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं, कोडी बायालीसा तीसं दोण्हिय सया अगुणवन्ना पुक्खर अद्ध परिरओ एवं च मणुस्स खेत्तस्स है
તમ! આભ્યન્તર પુષ્કરાઈને ચકવાલ આઠ હજાર એજનનો છે. અને તેની પરિધિ એક કરોડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસે એગણ પચાસ જનની છે. એજ પરિધિ મનુષ્ય ક્ષેત્રની છે. “શે ળનું મંતે ! ઘä ગુરૂ મિતર
દિમતપુરદ્ધેય” હે ભગવન્ આ પર્વતનું નામ આભ્યન્તર પુષ્કરાઈ એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોવા ! બહંમતર માઈકુત્તi vશ્ચત્તે સબ્સો સમેતા संपरिक्खित्ते से एएणठेण गोयमा ! अभिंतर पुक्खरद्धेय अभितर पुक्खर
” હે ગૌતમ! આભ્યન્તર પુષ્કરાઈની ચારે બાજુ માનુષેતર પર્વત છે. તે કારણથી તેનું નામ પુષ્કરાઈ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. “મટુત્તરં ૨ સાવ ળિ’ બીજી વાત એ છે કે–આ નામ યાવત્ નિત્ય છે. તેનું એ પ્રમાણેનું નામ પહેલાં પણ હતું વર્તમાનમાં પણ એજ નામ છે. અને ભવિષ્યમાં પણ એજ નામ રહેશે. એ પહેલાં ન હતું તેમ નથી. વર્તમાનમાં નથી. એમ પણ નથી. અને ભવિષ્યમાં નહીં રહે તેમ પણ નથી. એ પ્રમાણે ત્રણે કાળમાં એજ પ્રમાણેનું નામ રહેવાથી આ નિત્ય છે. “મિતરપુi અરે ! જેવા ચિંતા માસિકુ વારૂ હે ભગવન્! આ આભ્યન્તર પુષ્કરાઈને કેટલા ચંદ્રમાએ પ્રકાશ આપ્યું હતું ? વર્તમાનમાં કેટલા ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે? અને ભવિષ્યમાં કેટલા ચંદ્રો ત્યાં પ્રકાશ આપશે ? આ પ્રમાણે પહેલાંની જેમ “ના રેવ પુછા' અહીંયાં પ્રશ્નો કરી લેવા જોઈએ. તે આ પ્રમાણે જેમકે-હે ભગવન પુષ્કરાઈવર દ્વીપમાં કેટલા સૂર્યો તપ્યા હતા ? કેટલા સૂર્યો તપે છે? અને તપશે ? કેટલા નક્ષત્ર ત્યાં ચમક્યા હતા? વર્તમાનમાં ચમકે છે અને ભવિષ્યમાં કેટલા નક્ષત્ર ચમકશે? કેટલા મહાગ્રહોએ ત્યા ચાલ ચાલી છે? વર્તમાનમાં કેટલા મહાગ્રહ ત્યાં ચાલ ચાલે છે? અને ભવિષ્યમાં કેટલા મહાગ્રહો ત્યાં ચાલ ચાલશે? તથા કેટલા તારા ગણેની કોટી કોટી ત્યાં શેભેલી છે ? વર્તમાનમાં કેટલી કેટ કેટી શેભે છે? અને ભવિષ્યમાં કેટલા કોટી છેટી તારાગણે શોભશે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમાં !
જીવાભિગમસૂત્ર
૨૦૯