________________
વામાં આવેલ છે. દુષ્પમ દુષ્પમ વિગેરે કાળમાં જે લવણુ સમુદ્ર જંબુદ્વીપને પીડિત વિગેરે કરતા નથી. તે ભરત વૈતાઢય વિગેરેના અધિપતિ દેવાના પ્રભાવથી તેમ કરતા નથી. તથા ક્ષુલ્લ હિમવત્ અને શિખરિ વધર પર્યંત એ બન્નેની ઉપર મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા દેવા રહે છે. તેઓના પ્રભાવથી લવણ સમુદ્ર જ ખૂદ્રીપને દુઃખી કરતા નથી. તથા હૈમવત અને હૈરણ્યવતના મનુષ્યા પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હાય છે. તેથી તેમના પ્રભાવથી જખૂદ્રીપને લવણુ સમુદ્ર દુઃખી કરતા નથી. વિગેરે કારણાનું કથન જેમ અન્ય સિદ્ધાંત પ્રથામાં કરવામાં આવેલ છે, તે જ કારણને હવે અહિયાં પ્રગટ કરવામાં આવે છે.- સિંધુરત્તારત્તયડ્યુ સહિષ્ઠામુ દેવવામઢિયાબો ગાય હિલોત્રમટ્વિયા પશ્વિમંતિ’ ગંગા સિંધુ, રક્તા, રક્તવતી, આ નદીએમાં તેના અધિવ્હાયક-નિયામક જે ધ્રુવ રહે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા હાય છે. તેથી ‘તેલં ગિદ્દા! વળસમુદ્દે નાવ નો ચેવ હોવાં જરે' તેના પ્રભા વથી લવણુ સમુદ્ર જ બુદ્વીપને પીડિત વિગેરે કરતા નથી. ‘વ્રુદ્ધિવંત સિદ્रेसु वासहरपव्वसु देवा महिइढिया तेसिणं पणिहाए० हेमवपरण्णवएसु वासेसु मणुया પળમા ગાવ॰' આ બે સૂત્રોના અર્થ ઉપર ભાવ રૂપે કહેવામાં આવેલ છે. 'रोहितंस सुवण्णकूल रुप्पकूलासु सलिलासु देवयाओ महिद्रढियाओ तासि पणि० '
શહિત સા, સુવર્ણકૂલા તથા રૂપ્ય ફૂલા આ નદીયામાં જે મહદ્ધિક વિગેરે દેવ રહે છે. તેના પ્રભાવથી સર્વાતિ વિયડાવતિ વવેચ વઘ્નતેમ લેવા મમટ્ટિયા જ્ઞાવ જિબોવમત્રા પરિવનંતિ" શબ્દપાતિ, વિકટાપાતિ, વૃત્તવૈતાઢય પત પર મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા જે દેવા રહે છે, તેઓના પ્રભાવથી ‘મહ્ત્વहिमवंत रुप्पिस वासहरपव्वसु देवा महढिया जाव पलिओ मट्ठिइया' महाहिभवान् અને રૂપી પતાની ઉપર મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા જે દેવ રહે છે, તેઓના अलावथी 'हरिवासरम्मवासेसु मणुया पगइभहगा, गंधापाति मालवंत परितापसु वट्टવેચTM વલ્લભુ તેવા િિા' હરિવ` અને રમ્યકવ યુગલિક ક્ષેત્રમાં મનુષ્ય પ્રકૃતિભદ્રક હૈાય છે. યાવત્ વિનીત હોય છે. તેથી તેના પ્રભાવથી તથા ગંધા પાતિ, અને માલ્યવંત જે વૃત્તવૈતાઢય પર્યંત કે જે પચીસ યેાજન ઉંચા છે, તેની ઉપર મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા વાનવ્યન્તરદેવા રહે છે. તેના પ્રભાવથી 'निसढ नीलवंतेसु वासह रपव्वसु देवा महिढिया० सव्वओ दहदेवयाओ भाणियव्वा' એજ પ્રમાણે નિષધ, નીલવ`ધર પર્વતની ઉપર મહક વિગેરે વિશેષણેા વાળા દેવા રહે છે. સઘળા હદમાં પણ મહદ્ધિક વિગેરે વિશેષણા વાળી દેવિચે રહે છે. તે તે બધાના પ્રભાવથી ‘જન્મતિનિચ્છòસવિદ્દાયસાળેમુ લેવા માંદહૃઢિયાો તાસિ નિહા॰' પદ્મદ્રહ, તિગિચ્છદ્રહ, અને કેશરીદ્રહ, વિગેરે હેામાં
જીવાભિગમસૂત્ર
૧૯૪