________________
ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જયમ! જીવોનું સમુદે તો જોયા सयसहस्साई चक्कवालविक्खंभेणं पण्णरसजोयणसयसहस्साइं एकासीति च सह. સારું સત જ રૂT૪ કિંચિ વિમૂળ વિવિવે” હે ગૌતમ ! ચકવાલ વિષ્ક . ભની અપેક્ષાએ લવણ સમુદ્ર કંઈક એ છે ૧૫ પંદર લાખ એકાસી હજાર એકસે અડતાલીસ જનને છે. “ ગોગાસંદરä ૩ ઉંડાઈની અપેલાથી લવણ સમુદ્ર એક હજાર એજનને છે. “સોસ વોચાસરસાદું રસ્તેo, સત્તાવાળાસરું સāi gor' ઉંચાઈની અપેક્ષાથી લવણ સમુદ્ર ૧૬ સેળ હજાર ચોજનને છે. ઉલ્લેધ અને ઉદ્ધધના પરિમાણને મેળવવાની અપેક્ષાએ લવણ સમુદ્ર ૧૭ સત્તર હજાર જનો છે. અહીયાં પૂર્વા ચાર્યોએ લવણ સમુદ્રની જે ઘન પ્રતરની ભાવના કરી છે. તેને શિષ્ય જન પરના અનુગ્રહ માટે હું પ્રગટ કરું છું. પ્રતરને લાવવા માટે આ કરણ સૂત્ર છે.-લવણ સમુદ્રને જે વિસ્તાર પરિમાણ ૨ બે લાખ જનનું કહ્યું છે, તેમાંથી ૧૦ દસ હજાર એજનને શધિત કરવાથી–ઘટાડવાથી શેષ જે ૧૯૦૦૦૦ એક લાખ નેવું હજાર વધે છે તેને અર્ધા કરવાથી ૫૦૦૦ પંચાણુ હજાર આવે છે. તેમાં એ પંચાણુ હજારમાં રોધિત કરવામાં આવેલ ૧૦૦૦૦ દસ હજાર મેળવવાથી ૧૦૫૦૦૦ એક લાખને પાંચ હજાર થઈ જાય છે. તેને કરોડથી વ્યવહત કરવામાં આવેલ છે. એ કટિથી લવણ સમુદ્રની મધ્યભાગ વતિ પરિધિનું પ્રમાણ જે ૯૪૮૬૮૩ નવ લાખ અડતાલીસ હજાર છસે વ્યાસી
જન પ્રમાણનું છે, તેને ગુણાકાર કરવાથી પ્રતરનું પરિમાણ થઈ જાય છે. આ પ્રતરનું પરિમાણ ૯૯૯૧૧૭૧૫૦૦૦ નવાણ અબજ એકસઠ કરોડ સત્તર લાખ પંદર હજાર થઈ જાય છે. કહ્યું પણ છે કે
वित्थाराओ सोहिय दससहस्साई सेस अद्धमि । तं चेव परिक्खवित्ता लवणसमुदस्स सा कोडी ॥ १ ॥ लक्ख पंचसहस्सा कोडीए तीए संगुणे ऊणं । लवणस्स मज्झ परिही ताहे पयरं इमं होइ ॥ २ ॥ नव नउइ कोडिसया एगद्वि कोडि लक्ख सत्तरसा । पन्नरस सहस्साणि य पयरं लवणस्स णिदिटुं ॥ ३ ॥
ઘન ગણિતની ભાવના આ પ્રમાણે છે-લવણ સમુદ્રની શિખા ૧૬ સેળ હજાર જનની છે. તેને ઉદ્વેધ ૧ એક હજાર એજનને છે. અર્થાત એટલી ઉંડાઈ છે. બધાનું પરિમાણ ૧૭ સત્તર હજાર એજનનું છે. તેનાથી પહેલાના પ્રતરને ગુણાકાર કરવાથી ઘન ગુણિત થાય છે. તેનું પરિમાણ ૧૬૯૩૩૯૧૫૫૦૦૦૦૦૦ આટલા જનનું થાય છે. કહ્યું પણ છે કે
જીવાભિગમસૂત્ર
૧૯૧