________________
હે ગૌતમ! સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાના અંતથી સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨ બાર હજાર જન સુધી આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં વસનારા ચંદ્રમાના ચંદ્રઢીપે આવેલા છે. “વં પૂરા વિ” એ જ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેવાવાળા સૂના સૂર્યો દ્વીપના સંબંધમાં કથન સમજી લેવું. “મૂરમારસ પથમિરાબ सयंभूरमणोदं पुरथिमेणं बारसजोयणसहस्साइं ओगाहित्ता रायहाणीओ सगाणं दीवाणं पुरथिमिल्लेणं सयंभूरमणं समुदं अस खेज्जाइं जोयण सहस्साइं ओगाहित्ता
0 of સમૂન સાવ રેવા' પરંતુ અહીયા સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિશાની વેદિકાના અંતભાગથી સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશા તરફ ૧૨ બાર હજાર યોજન પર્યન્ત આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં સ્વયં ભૂરમણુમાં આવેલ સૂર્યોના સૂર્યદ્વીપે છે. અને તેમની રાજધાની પિતાના દ્વીપની પૂર્વ દિશાની તરફ સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર જન આગળ જવાથી આવે છે.
'अस्थि णं भंते ! लवणसमुद्दे वेलंधरातिव। नागरायाइवा खन्नाति वा अग्धातिवा સાતિવા વિજ્ઞાતિવા હારવટ્ટીતિવા” હે ભગવન લવણસમુદ્રમાં વેલંધર છે ? નાગરાજ છે? ખન્ના છે? અગ્ધા છે? સીહા છે? વિજાતિ છે? અગ્ધા, ખન્ના વિગેરે મત્સ્ય વિશેષ તથા કચ્છપ વિશેષના નામે છે. ચૂર્ણિકારે એજ પ્રમાણે કહ્યું છે કે-ઘા, રથના સી વિના રૂતિ છે દઈમાં” આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“હંતા અસ્થિ” હા ગૌતમ! એ બધા ત્યાં છે. “ના મં! लवणसमुहे अत्थि वेलंधराइवा णागरायातिवा अग्धा सीहातिवा विजातीतिवा દાનવીતિયા” હે ભગવન જે પ્રમાણે લવણ સમુદ્રમાં વેલંધર છે, નાગરાજ છે. આગ્ધા છે, સીહા છે, વિજાતિ છે. જલને હાસ અને વૃદ્ધિ છે. “તાં જો बाहिरंतेसु वि समुद्देसु अत्थि वेलंधराइवा णागरायातिवा अग्धातिवा सीहातिवा વિજ્ઞાતીતિવા ટ્રાસવાતિવા” એજ પ્રમાણે શું બહારના સમુદ્રોમાં પણ વેલંધર છે? અગ્ધા છે? સીહા છે? વિજાતી છે ? તથા પાણીને હાસ અને વૃદ્ધિ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો રૂ સમ હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. વળoi મંતે ! સમુદે જિં સિતોને નિં પત્થરો જિં રઘુમિયતરું વુિમિચારું?” હે ભગવન લવણ સમુદ્રમાં ઉચું ઉછળવાવાળું પાણી છે? અથવા સ્થિર રહેવાવાળું પાણી છે? કે સમસ્થિતિવાળું પાણી છે? અથવા ક્ષેભ ન પામે તેવું પાણી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે–ોચમા ! ai સમુદે સિયો નો સ્થળે મિર છે ને કમિશનર હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ઉંચું ઉછળવાવાળું પાણી છે. રિથર રહેવાવાળું પાણી નથી, ક્ષેભ પામનારૂં પાણી છે, ક્ષેભ ન પમનારૂં પાણી નથી. ‘ના મંતે ! ને સમુદે સિતોને
જીવાભિગમસૂત્ર
૧૮૩