________________
અપચય થતો રહે છે. તેમ કહેલ છે. કેમકે પુદ્ગલે જ ઉપચય અને અપચય ધર્મવાળા હોય છે. “સાચા છે તે પુરૂ રવ્યદ્રથા પUત્તા એ કૂડથ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી–દષ્ટિથી શાશ્વત કહેલ છે. અને “ઇUTmહિં વધmર્દિ સારું સપનહિં સાસયા’ વર્ણ પર્યાની અપેક્ષાથી ગંધ પર્યાની અપેક્ષાઓથી, રસપર્યાની અપેક્ષાથી અને સ્પર્શ પર્યાની અપેક્ષાથી અશાશ્વતઅનિત્ય કહેલા છે, કેમકે–વર્ણ વિગેરે પર્યાયે કંઈક સમય પછી ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. સ્થિર-સ્થાયી રહેતા નથી. “W of difર રેવા મફિઢિયા વાવ ૪િોવટ્રિફયા પરિવયંતિ” આ ચાર મહાલશેમાં ચાર મહદ્ધિક વિગેરે વિશેષણવાળા દે રહે છે. તેઓનું આયુષ્ય પલ્યોપમ પ્રમાણનું છે. “તં એ દેવોના નામે આ પ્રમાણે છે-“જે માણે, વેસ્ટ મંડળ” કાળ, મહા કાલ, વેલબ અને પ્રભંજન એ પ્રમાણે છે. વડવા મુખ પાતાલકલશમાં કાલ નામના દેવ રહે છે. કેતૂપ નામના મહાપાતાલ કલશમાં મહાકાલ નામના દેવ રહે છે. ચૂપ નામના મહાપાતાલ કલશમાં વેલંબ નામના દેવ રહે છે. ઈશ્વર નામના મહાપાતાલ કલશમાં પ્રભંજન નામના દેવ રહે છે. “તેસિંvi માપાયાસ્ટાઇi તો તિમાTI પુનત્ત’ આ મહાપાતાલ કલશના દરેકના ત્રિભાગ છે. “R TET' જે આ પ્રમાણે છે. ક્રિમે તિમ, મક્સિને સિમાજ, વરિમે તમને એક નીચે ત્રિભાગ, બીજે મધ્યને ત્રિભાગ, અને ત્રીજે ઉપરનો ત્રિભાગ “તેvi રિમાને તેલં ગોચર #ા રિાિ જ તેત્તીસં ગોચર્થ કોરિયાકાં ૨ દત્તે તેમાથી દરેક ત્રિભાગ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ ચાજન અને એક એજનના ત્રણ ભાગમાંથી એક ભાગ પ્રમાણ મોટા છે. “ત્તથ માં છે તે ટ્રિસ્ટે તમારે ઘી જે વાડા સિંદૂર નીચે જે ત્રિભાગ છે, તેમાં વાયુકાયિક જી રહે છે. “ત€ vi ?
મકિજે તમને પ્રસ્થ જે વર્ષ ૨ ૩૩ ચ સંચિ મધ્યનો જે ત્રિભાગ છે. તેમાં વાયુકાયિક અને અકાયિક એ બે જીવ રહે છે. “ત્તરથ i ને રે વારિ તિમાને પુચ ને મારા સંચિ તથા જે ઉપરને વિભાગ છે. તેમાં અખાયિક
જે રહે છે. “દુત્તરંજ નું જોરમા ! શ્રવણસમુદે તથ રહ્ય રે તહેં વહુ રાઢિારસંકાનંડિયા” તથા તેના શિવાય હે ગૌતમ ! લવણસમુદ્રમાં બીજા પણ અનેક નાની નાની જગાએ અલિંજરના આકાર જેવા, મહાકલશેના આકાર જેવા. પાતાલ કલશે છે. તેvi gggT Tયારા ઇમે કોઇનH ૩i આ ક્ષુદ્રપાતાલકલશ એક હજાર યોજન પાણીની અંદર છે. “મૂકે તમે કયા મૂળ ભાગમાં એકસ એકસ એજન પહોળા છે “ ઉપસ્થિર કી
જીવાભિગમસૂત્ર
૧૫૦