SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અને પાછળથી આછું થઈ જાય છે, તેનું શું કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નવુદ્રીયમ્સ નદીયમ્સ પતિત્તિ વાિિાબો વેદ્યતાબો વળ સમુદ્ર પંપાળઽતિ પંચાળકતિનોયનસહસ્સારૂં બોહિત્તા''હું ગૌતમ ! જ ખૂ દ્વીપની ચારે દિશાઓમાં બહારની વેદિકાના અંતભાગથી લવસમુદ્રમા ૯૫ પંચાણુ હજાર ૨ સેાજન અંદર જવાથી. થનું વારિ માનિસંકાળ સંક્ષ્યિ' ત્યાં એક મોટા કુંભ-ઘડાના સસ્થાન-આકારવાળા ચાર ‘માયાજા વન્તત્તા મહાપાતાલ કલશે છે- કહ્યું પણ છે કે—— 'पण उ सहस्सा ओगाहित्ता चउद्दिसिं लवणं । चउरो लिंजरसंठाणसंठिया રાંતિ વાચાજા' ‘તું ના' તે નામે આ પ્રમાણે છે. વજ્રયામુદ્દે,, ગૂલ સરે વલયામુખ, કેયૂપ ગ્રૂપ, અને ઇશ્વર તેાં મહાપાચાજા મેનનોયનસચ સમં વહેળં' આ પાતાલ લશેા એક લાખ ચેાજન પાણીની અંદર ઉડા પ્રવેશેલા છે. ‘મૃત્યુ રસ લોચળતલા,વિહંમેi' મૂળમાં એ દસ હજાર યેાજન જેટલા પહોળા છે. મડ્યું તચાપ સેઢીઘુ પામેાંનોયળયસમાંં વિયંમન ત્યાંથી એક એક પ્રદેશની શ્રેણીથી વૃદ્ધિ થતાં થતાં એ મધ્યમાં એક એક લાખ યાજન પહેાળા થઇ ગયેલ છે. વિરમુદ્દુમૂઢેલ ગોયળસત્તાારૂં વિવર્ણમાં' તે પછી ત્યાંથી એક એક પ્રદેશની શ્રેણીથી હાની થતાં થતાં તે ઉપરની તરફ ૧૦ દસ હજાર યેાજન પહેાળા થઇ ગયેલ છે. ખીજે પણ એમ જ કહ્યુ છે.-ગોયળસફ્સ તળ મૂળે ચિ होंति विछिन्ना, मज्झे य सयसहस्सं तत्तिय मेत्तं च ओगाढा' ॥ १ ॥ ' तेसि णं માયાજાળ ગુડ્ડા' પાતાલ કલશેાની કુડય-ભીંતા ‘સવ્વસ્થ સમા’ બધેજ સરખી છે હમ નોયનસયાન વળત્તા' એ ખધી ભીંતા ૧૦ દસ હજાર ચેાજન બાહલ્ય વાળી કહી છે. સવ્વ વડ્રામા' બધી રીતે વામય છે. અચ્છા નાવહિવા' સ્ફટિક અને આકાશના જેવી એ સ્વચ્છ છે. લક્ષ્ણ-ચિકણી છે યાવત્ પ્રતિરૂપ છે ‘તત્વ વૃદ્ધે લીવા પુરાય જીવમંતિ' આ ભીંતામાં અનેક પૃથ્વીકાયિક જીવા અને પુદ્ગલે નિકળે છે--અને ઉત્પન્ન થાય છે નીકળે છે તેમ કહેવાથી તે જીવા ત્યાંથી મરે છે. અને ત્યાં ઉત્પન્ન થાય છે. તેમ સમજવું, કેમકેવાજ ઉત્પત્તિ અને મરણ ધર્માવાળા છે. પુદ્ગલેનુ' તે ત્યાંથી આવવુ' અને વછુટવાનું જ થતુ રહે છે. એજ વાત સૂત્રકારે ‘અતિ વયંતિ' એ ક્રિયા પદો દ્વારા પ્રગટ કરેલ છે. આ કથનથી ત્યાં પુદ્દગલાના ઉપચય અને અને જીવાભિગમસૂત્ર ૧૪૯
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy