________________
નંદા પુષ્કરિણીયા અચ્છા વિગેરે' વિશેષણાવાળી છે. આ પુષ્કરિણીયામાંથી દરેક પુષ્કરિણીયાના ખરેાખર મધ્ય ભાગમાં એક એક પ્રાસાદાવતસક છે. તેની લંબાઇ ૧ એક કાસ-ગાઉ જેટલી છે. અને પહેાળાઇ અર્ધો ગાઉ જેટલી છે. અને દરેક પ્રાસાદાવત...સકેામાં એક એક અનાતદેવના સિંહાસનેા છે. એ સિહાસનાની ચારે દિશાઓમાં અનાદેવના સામાનિકદેવના અનાદત દેવની અગ્રમહિષિયાના અનીકાધિપતિયાના ૧૬ સેાળ હજાર આત્મરક્ષક દેવાના યથા ચેાગ્ય હજારે આસને છે. વૃ ાં મુસળાણ ઉત્તરપુર્વાયમેન' જંબૂસુદનાના ઇશાન ખુણામાં ઢમ વળાનું વાસ લોયળારૂં બોળાહિત્તા ત્યાં ચત્તાર નાપુતળીઓ વત્તાઓ' પહેલા વનખંડથી ૫૦ યેાજનપર આગળ જતાં ચાર નીંદા પુષ્કરિણીયે છે. તેના નામે આ પ્રમાણે છે—શિશ્ચિંતા, સિમિાિ, સિËિા, સિરિનિયા' શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્ના અને શ્રીનિલયા છે. ‘તદેવ પમાળે તહેવ પાસાચવવું'સામે' તેનુ પ્રમાણ જેમ પહેલાં નંદા પુષ્કરિણીયાનુ પ્રમાણુ કહેલ છે. એજ પ્રમાણે છે, તેના ખરેખર મધ્ય ભાગમાં એક એક વિશાલ પ્રાસાદાવત...સક છે, તે દરેકનું પ્રમાણ પણ જેમ પહેલાંના પ્રાસાદાવત...સકાનું પ્રમાણ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનુ છે. યાવત્ દરેક પ્રાસાદાવત'સકની સામે તારણા છે. તે દરેકની ઉપર અનાહતદેવના સિંહાસના છે. સિંહાસનાની ચારે દિશાએ અનાદતદેવના સામાનિકદેવાના હજારો સિહાસના છે. લવૃળ મુત્તजाए पुरथिमिल्लस्स भवणरस उत्तरेणं उत्तरपुरत्थिमेणं दाहिणेणं एत्थणं एगे महं કે પળત્તે' જ ખૂસુદનની પૂ^દિશામાં આવેલ ભવનની ઉત્તર દિશામાં, ઇશાન દિશામાં અને દક્ષિણ દિશામાં એક એક વિશાલ ફૂટ છે તે ‘નટ્ટુ ગોયणाई उडूढं उच्चत्तेणं मूले बारस जोयणाई विक्खंभेणं मज्झे अट्ठ जोयणाई આયાનિલમેળ ર ચત્તરિ નોયનારૂં બચાવવવમેળ' તેની ઉંચાઇ આઠ ચેાજનની છે. મૂલમાં ખાર ચેાજનની તેની લંબાઇ પહેાળાઇ છે. તે મધ્યમાં આ ચેાજન લાંબે પહેાળા છે. અને ઉપર ચાર ચેાજનની તેની લંબાઇ પહેાળાઈ छे. 'मूले सातिरेगाई सत्ततीस जोयणाई परिक्खेवेणं मज्झे साइरेगावं पणुवीसं નોચનારૂં વિષેવેન કરિ સાતિનેરૂં વારસ નોયળારૂં પહેવેન' મૂળમાં કાંઇક વધારે ૩૭ સાડત્રીસ યેાજનની તેની પિરિધ છે. મધ્યમાં કાંઇક વધારે પચ્ચીસ ચેાજનની પરિધિ છે. અને ઉપર કાંઇક વધારે ૧૨ બાર ચેાજનની પરિધિ છે.
આ ફૂટ ‘મૂછે વિસ્થિ, મજ્ઞ સચિત્તે કદ્ધિ તળુ શોપુરટ્ટમંડાળસં’િમૂળમાં વિસ્તારવાળા છે. મધ્યમાં સંકુચિત-સંકડાયેલ છે. અને ઉપરની બાજુ પાતળે છે. તેથી તે નોપુજી સંકાળસંહિ' ગાયના પુ ંછડાના જેવા આકારવાળા છે. સવ્વ સંમૂળયામ” એ સર્વાત્મના જખૂનદમય છે. અે લાય 'િ
જીવાભિગમસૂત્ર
૧૩૪