SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્કરિણી કે મધ્ય મેં રહે હુએ પ્રાસાદાવતંસક કા કથન ‘તાત્તિ નળરાપુરવરિશીન' ઇત્યાદિ ગુમ્મા, ટીકા”—આ નંદાપુષ્કરિણીયામાંથી દરેક નંદાપુષ્કરિણીયાની ખરાખર મધ્યભાગમાં એક પ્રાસાદાવતસક છે. ‘જોસવ્પમાળે અદ્રોસ વિશ્વમો તો ચેક સો વળો નાવ મીદાસળ સરવાર' આ પ્રાસાદવત સક એક કેસ-ગાઉ જેટલેા લાંખે છે. અને અર્ધો ગાઉ જેટલે પહેાળા છે. તેનું વન પહેલાં જેમ કરવામાં આવેલ છે એ જ પ્રમાણેનુ યાવત્ સપરિવાર સિંહાસનના કથન પન્તનુ છે. તે આવી રીતે છે-આ નંદાપુષ્કરણીયામાંથી દરેક પુષ્કરિણીયાની ચારે દિશાઓમાં ચાર ચાર ત્રિસેાપાન પ્રતિરૂપકા છે. તેનુ વર્ણન પહેલાંની જેમ જ છે. દરેક ત્રિસે પાનકા-પગથિયાની ઉપર તેારણા છે. તેનુ પણ વર્ષોંન પહેલાં જેમ કરવામાં આવેલ છે તે પ્રમાણેનું કરી લેવું, પુષ્કરિણીયાના બહુ મધ્યદેશભાગમાં જેમ પહેલાં પ્રાસાદાવત સકે। હાવાનું કહેલ છે, તે પ્રમાણેના પ્રાસાદાવત’સકો અહીયાં પણ છે. સિહાસનાની ચારે દિશાઓમાં સામાનિક દેવાના અનીકાધિપતિયાના અને રક્ષક દેવાના ભદ્રાસના છે. અહીયાં એ ભદ્રાસનાનું વર્ણન પહેલાના વર્ણન પ્રમાણે કરી લેવુ.... ‘ત્ત્વ વિષ પુરસ્થિમાં વિપળાસં નોયના પત્તારિપુરિળીબો' એજ પ્રમાણે દક્ષિણ પૂના ખુણામાં-અગ્નેય ખુણામાં પણ ૫૦ પચાસ યેાજન આગળ જવાથી ત્યાં આગળ નંદા પુષ્કરિણીચે છે. તેના નામે આ પ્રમાણે છે गलिना उत्पला उपलोज्जला, तं चैव पमाणं तहेव पासायवडें सगो तप्पमाणो' तेनु પ્રમાણુ પહેલાના કથન પ્રમાણે સમજવુ' અર્થાત્ જે પ્રમાણે સુદના ખૂના ઇશાન ખુણામાં જે વનખંડ છે, તેનાથી ૫૦ પચાસ ચેાજન આગળ જવાથી ચાર નંદા પુષ્કરિણીય છે. અને તે દરેક એક કેસ-ગાઉ જેટલી લાંખી અને અર્ધા ગાઉ જેટલી પહેાળી છે તથા ૫૦૦ પાંચસે ધનુષ જેટલી ઊંડી છે. તેમ જ અચ્છા, સ્ના:' વિગેરે વિશેષણાવાળી છે. એજ પ્રમાણે ઉત્પલગુલ્મ વિગેરેથી યુક્ત ચાર ન દાપુષ્કરિણીયા છે. તે દરેકના મધ્ય ભાગમાં એક એક પ્રાસાદા વંસક છે, તેનુ પ્રમાણુ પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે છે. તેની આગળ તારણા છે. પ્રાસાદાવત સકેાની સામે અનાદંતદેવનુ સિહાસન છે. એ સિહાસનની ચારે દિશાએ સામાનિક વિગેરે દેવાના હજારા ભદ્રાસના છે. અહીંયાં પરિવારસહિત સિંહાસનાનું વર્ણન કરી લેવું જોઇએ, 'एयं दक्खिणपच्चत्थिमेणं वि पण्णासं जोयणाणं परं भिगाभिंगाणिगाचेव अंजणा ગજમાં સેસ તે ચેત્ર' એજ પ્રમાણે સુદનજંબુની વાયવ્ય દિશામાં પચાસ ચેાજનપર ચાર નીંદાપુષ્કરિણીયા છે. તેના નામેા ભૂંગા ભૃગનિભા અંજના અને કજલપ્રભા એ પ્રમાણે છે. તે દરેકની લંબાઇ એક એક કેસની છે અને પહેાળાઈ અર્ધા કેસની છે. તથા ઉંડાઇ ૫૦૦ પાંચસેા ધનુષની છે. આ ધી જીવાભિગમસૂત્ર ૧૩૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy