________________
અનેક ત્રિસેાપાન પ્રતિરૂપક અર્થાત્ વિશેષ પ્રકારના ત્રિસાપાન કહેવામાં આવેલ છે. પ્રતિરૂપક શબ્દના એ વિશેષ પ્રકારના અં છે. અર્થાત્ ત્રણ ત્રણ નિસરણિયા એ વાવ વિગેરે જલાશયામાં ઉપર ચઢવા માટે રાખેલ છે. સેસિ નં ત્તિસો વાળટિયાનું અયમેયાવે. વળાવાસે પળત્તે' એ ત્રિસેાપાન પ્રતિરૂપકાનું વન આ રીતે છે. ‘તેં નહા’ જેગકે ‘વામયા તેમ’ એના મૂળ ભાગ–મૂળના પ્રદેશ વા રત્નના બનેલ છે. ‘ટ્ટિામવા પરૢાળા’ એના મૂળપાદ રિષ્ઠરત્નના બનેલ છે. વેદઝિયામયા હંમ’એના સ્તમ્ભ વૈડૂ રત્નના બનેલા છે. ‘યુવા સમયા' સેના અને ચાંદીના તેના ફૂલક કહેતાં પાટિયા છે. ‘વામચાસથી’ એ પાટિયા આના સંધી ભાગ વજરત્નના બનેલા છે. ‘હોતિનલમો સૂબો લેાહિતાક્ષ રત્નમય એની સૂચિયા છે. બન્ને પાટિયાઓને પરસ્પર જોડિ રાખવાવાળા સાંધાં ના સ્થાનાપન્ન ખીલા જેવી સૂચિયા હૈાય છે. ‘બાળામાંળમયા અવઢંગળ' તેની ઉપર ચડવા ઉતરવા માટે આજૂ બાજુમાં શરિયાના જેવા અવલંબન લાગેલા છે. તે અવલ બને ત્યાં અનેક પ્રકારના મણિચાથી બનેલા છે. તેને પકડીનેજ ચડનારાઓ અને ઉતરનારાઓ તેના પર ચડે ઉતરે છે.‘અવરુંવળ વાદાબો’અવ લખન વાહાપણુ અનેક પ્રકારના મણિયાની અનેલ છે. અવલંબન જેના આધારે રહે છે, એવી બન્ને બાજુની જે ભીંતા છે, તેનુ નામ અવલમ્બન વાહા કહેથાય છે. ‘તેત્તિ નં તિસોવાળચિત્રશાળ' એ પ્રતિરૂપક ત્રિસપાનાના ‘પુરો’ આગળ ‘ત્તેય સેયં' દરેકે દરેક અલગ અલગ ‘તોરા વન્તત્તા’ તારા હાય છે. તે નું તોરના’ એ તારા ‘નાળા નિમયહંમનું નિવિટ્ટ સંવિદ્યુત અનેક ણિયાના બનેલ થાંભલાઓની ઉપર પાસેજ સ્થિર રહેલા છે. અને મજગૃતિ થી યાગ્ય સ્થાન પર નિવેશિત છે. ‘વિવરૢ મુસંતોના' તેમાં અનેક પ્રકારની રચનાઓથી યુકત વચમાં વચમાં મેાતિયેા લાગેલા છે. ‘વિવિદ તારા વોચિયા’ અનેક પ્રકારના તારા રૂપથી એ તારણા રચેલા છે. શેભાને માટે તેારણે માં તારાએ લગાવવામાં આવે છે. આ બાબત લેાક પ્રસિદ્ધ છે. દમિય સમ तुरगणरमगरविहगवालगकिण्णर रुरु सरभ चमर कुंजर वणलय पउमलय भत्ति - ચિત્ત' ઇહામૃગ વૃક વૃષભ ખળદ તુરંગ ઘેાડા ભુજગ સર્પ કિન્નર રૂરૂ ભૃગ સરભ અષ્ટાપદ કુંજર હાથી વનલતા અને પદ્મલતા આ બધાના એ તારણામાં ચિત્રા ચિત્રેલા-ખનાવેલા છે. ંમુય વવેડ્યા શિયામિરામ' આ તારણાના થાંભલા ઉપર વામયી વેદિકા છે. તેથી એ તારણા ઘણાજ સુંદર લાગે
જીવાભિગમસૂત્ર
3