SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ચાર હજાર પદ્મો છે. અને પશ્ચિમ દિશામાં ૪ ચાર હજાર પો છે. વિજય દેવના પ્રકરણમાં ભદ્રાસનની જેટલી સંખ્યા કહી છે, એટલી જ સંખ્યા અહીંયા પણ પદ્માસનોની છે. અર્થાત્ પમ રૂપ આસનેની છે તેમ સમજી લેવું. એજ અહીં વિશેષતા છે. એ રીતે આ મૂલ પદુમને આ પદ્મ પરિ. વાર ત્રણ પ્રકારે કહેલ છે. તે સિવાય બીજા પણ ત્રણ પ્રકારને જે પદ્મ પરિ. વાર છે તે આ પ્રમાણે છે.–“ ઉમે ઉત્તેહિ તહિં પSHવાિિહં સવ્યો સમ્રતા સંપપિરિવ” ઉપર કહેવામાં આવેલ વાત જ આ સૂત્રાશ દ્વારા સૂત્રકારે પ્રગટ કરેલ છે. તેમાંથી એક પદ્મપરિવાર “દિમંતરે વચમાં છે. બીજે પદ્મપરિવાર “મિi” મધ્યમાં છે, અને ત્રીજો પદ્મપરિવાર વાદિg'' બહાર છે. આ પદ્મપરિવાર પરિધિરૂપે છે. “બદિમંતpi પરિવહેવે વીસ રમતગસાસ્કો પન્નાલો’ આભ્યન્તર પરિધિમાં ૩૨ બત્રીસ લાખ કમળે છે. “મસ્જિમgi Fપરિવારે વત્તાસં ઉમરસીયો TVTરો? મધ્યમ પરિધિમાં ૪૦ ચાળીસ લાખ કમળ છે. “વાદિળ પરમાર વિષે અહયારીk T૩મનસીબો qUUત્તિનો' બહારની પરિધિમાં ૪૮ અડતાલીસ લાખ કમળે છે “વમેવ નyવ્યા ડીવી જ રથદત્તા મયંતિ, તિવારા આ પ્રમાણે ત્રણે પરિધિના કમળની સંખ્યા ૧ એક કરેડને ૨૦ વીસ લાખની થાય છે. તે છે તે ! પર્વ ગુખ્ય નીરવંત ” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે નીલવંત નામનું હદ હદ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! નીવૃત્ત નં તત્ય तत्थ जाइं उप्पलाई जाव सतसहस्सपत्ताइं नीलवंतपभाति नीलवंतदहकुमारे य જો રે મો નાર નીજીવંત ઢું” હે ગૌતમ ! આ નીલવંત હદમાં જે એ સ્થામાં સુંદર સુગંધથી ભરેલ અનેક ઉત્પલે છે, નલિને છે, કુમુદો છે. પંડરીકે છે, મહાપુંડરીકે છે, શતપત્રવાળા કમળે છે. અને લક્ષપત્રોવાળા કમળે છે, તે બધા નીલી પ્રભાવાળા છે. નીલા વર્ણના જ છે. અહીયાં નીલવંત દહકુમાર નામના નાગકુમારેન્દ્ર દેવ રહે છે. એ મહાદ્ધિ વાળા છે. મહાદ્યુતિવાળા છે. મહા બળશાલી છે. મહાસુખથી સંપન્ન છે. ઘણાજ વધારે પ્રભાવવાળા છે. તેમની સ્થિતિ એક પોપમની છે. એ ત્યાં ચાર હજાર સામાનિક દેવેનું ચાર હજાર અગ્રમહિષિનું સાત સેનાઓનું સાત અનીકાધિપતિનું ૧૬ સોળ હજાર આત્મરક્ષક દેવાનું નીલવંત હદનું નીલવંતી રાજધાનીનું અને બીજા પણ અનેક વાનવ્યન્તર દેવાનું અને દેવિયેનું અધિપતિ પારું કરતા થકા યાવત્ તેઓનું પાલન કરતા થકા યમક દેવની જેમ જીવાભિગમસૂત્ર ૧૨૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy