________________
કંઇક વધારે દસ એજનના છે. તેાિં ઘરમાં અથવા guળાવાશે gUwત્તે આ પદ્ધોનું વર્ણન બીજું આ પ્રમાણે છે-“વફરામા મૂત્રા, સાવ નાણા મણિમયા પુનવરાત્થવુ’ આ કમનો મૂળ ભાગ વજને બનેલ છે. તેનું કંદ રિષ્ટ રત્નનું બનેલ છે, તેના નાલ વૈડૂર્ય રત્નના છે. તેના બાહ્ય પત્ર તપનીય સોનાના છે. અને તેના અંદરના પત્રો જંબૂનદ સેનાના છે. તેની પરાગે તપનીય સેનાની છે. તેની કણિકાઓ કનકમય છે. અનેક મણિયેના તેની પુષ્કર સ્તિબુક છે. “તો ચાલો સં બચામવિāમેળ” આ કણિકા ઓમાંથી એક એક કણિકાની લંબાઈ પહોળાઈ એક એક કેસની છે “તિTo રવિણં વિવેvi’ લંબાઈ પહોળાઈના પ્રમાણની અપેક્ષાએ તેને પરિશ્રેપ કંઈક વધારે ત્રણ ત્રણ ગણે છે. “જો વા તેની જાડાઈ દરેકની અર્ધા અર્ધા કોશની છે. “સધ્ધMITમ દરેક કણિકાઓ સર્વાત્મના સુવર્ણ મય છે. “છાળો ના પરિવાયો’ આ બધી કર્ણિકાઓ આકાશ અને સ્ફટિક મણિના જેવી અ૭–સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. અહિયા યાવત શબ્દથી ક્લક્ષણ પદથી લઈને અભિરૂપ સુધીના સઘળા પદે ગ્રહણ કરાયેલ છે. રસિf foળયામાં ૩૪ વરમ માઝા મૂમિમાથા guત્ત” એ કર્ણિકાઓની ઉપર બસમરમણીય ભૂમિભાગ છે “નાવ મળof Uાબો ધો વારો આ બધી જ ભૂમિભાગેનું વર્ણન યાવત્ મણિના ગંધ અને સ્પર્શ સુધીના પાઠનું કથન કરવું જોઈએ. આ રીતે આ ભૂમિભાગો સંબંધી કથક પહેલા વર્ણવવામાં આવેલ વિજયદ્વારના વર્ણન પ્રમાણે જ છે. “ત્તર ર જવર
ને ઉત્તર દિશામાં “વત્તાપુરથમ ઈશાન દિશામાં આ ત્રણે દિશામાં નીરવંતજ્ઞ કુમાર’ નીલવંત હદ કુમાર દેવના “હું સમાચાસી ચાર હજાર સામાનિક દેવોના “વારિ ઘમાસાસક્સિી ઉત્તરો ચાર હજાર પદ્માસને છે. “પર્વ | નો પરિવારો નૈવ મા જિલ્લો આ રીતે પરિવાર ભૂત બધાજ કમળનું કથન કરી લેવું જોઈએ તેથી વિજય દેવના સિંહાસનના પરિવારનું વર્ણન જેમ પહેલાં કરેલ છે એજ પ્રમાણેનું વર્ણન અહીંયા પણ કરી લેવું. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં ચાર અમહિ. ષિની સમાન એગ્ય એવા ચાર પદ્માસને છે. અનેય ખૂણામાં આત્યાર પરિષદાન ૮ આઠ હજાર દેવેના ગ્ય આઠ હજાર પદ્ધો છે. દક્ષિણ દિશામાં મધ્યમ પરિષદાના ૧૦ દસ હજાર દેવેને ગ્ય ૧૦ દસ હજાર કમળે છે. વાયવ્ય દિશામાં બાહ્ય પરિષદાના ૧૨ બાર હજાર દેના ૧૨ બાર હજાર પડ્યો છે. બીજા પદ્ધપરિવારની પાછળ ચારે દિશાઓમાં ૧૬ સેળ હજાર આત્મરક્ષક દેવેને ૧૬ સોળ હજાર પડ્યો છે. તેમાં પૂર્વ દિશામાં જ ચાર હજાર પદ્ધ છે. દક્ષિણ દિશામાં ૪ ચાર હજાર પો છે. ઉત્તર દિશામાં
જીવાભિગમસૂત્ર
૧૧૯