________________
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે વિનયરસ જો મને ! દેવ સવતિ શરું દિર્ફ god! ભદન્ત ! વિજય દેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ચમા ! i gબોવમં હિ પUIZ ? હે ગૌતમાં વિજયદેવની સ્થિતિ એક પોપમની કહેલ છે. “વિનચર ii સંતે ! વરસ સામાળિયાં રેવા રાઇ wારું કર્યું છmત્તા” હે ભગવદ્ વિજય દેવના સામાનિક દેવેની સ્થિતિ કેટલા કહાની કહેવામાં આવી છે? “giાં વસ્ત્રોમ ટિપuળા” હે ગૌતમ વિજય દેવના સામાનિક દેવાની સ્થિતિ એક પલ્યોપમની કહેલ છે. “gવું નહિg, एवं महजईड, एवं महत्वले, एवं महाजसे, एवं महासोक्खे, एवं महाणभागे વિના તે વિજય દેવની એવી મહા અદ્ધિ છે. એ રીતની મહાદ્યુતિ છે. એ પ્રમાણે મહાબળ છે. એ પ્રમાણે મહાયશ છે. એ પ્રમાણે મહાસૌખ્ય છે. અને એ રીતને એને મહાપ્રભાવ છે, જે સૂએ છે ૭૦ છે
વિજયદ્વાર કા વર્ણન
'कहि णं भंते ! जंबुद्दीवस्स वेजयंते णाम दारे पण ते'
ટીકાથ–આ પ્રમાણે વિજય દ્વાર સંબંધી કથન કરીને હવે સૂત્રકાર વિજયન્ત દ્વારનું કથન કરે છે.–તે સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવો પ્રશ્ન પૂછે છે કે ભગવન જંબુદ્વીપનું વિજયન્ત દ્વાર ક્યાં આગળ આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“ ! મંજૂરીવે સીવે મંતરાત qદવસ રવિવળ હે ગૌતમ! આ જંબુદ્વીપ નામના દ્વીપ છે અને તેમાં જે સુમેરૂ પર્વત છે, એ સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં “
વચારી ગોચનસાસારું પીસ્તાળીસ હજાર યોજન “મવાધાર વૃધીવવીવારે તે लवणसमुद्ददाहिणदस्स उत्तरेणं एत्थण जंबुद्दीपस्स दीवस्स वेजयंते दारे पण्णत्ते' આગળ જવાથી એ દ્વીપના દક્ષિણ દિશાના અંતભાગમાં તથા દક્ષિણ દિશાના લવણ સમુદ્રથી ઉત્તરમાં જંબુદ્વીપ નામના દ્વીપનું વિજયન્ત નામનું દ્વાર કહેલું છે. “બ ગોળારું ૩૪ વરÉ Hવ સવા વત્તવયા ગાવળિ એની ઉંચાઈ આઠ જનની છે. અને તેની પહોળાઈ ચાર એજનની છે. તેનું સમગ્ર કથન વિજય દ્વારના કથન પ્રમાણે જ છે. યાવત તે નિત્ય છે.
જીવાભિગમસૂત્ર
૧૦૧