________________
બખતર ખૂબજ કસીને પહેરેલા હતા. “ક્વઝિટ સરસાઠ્ઠિયા’ હાથમાં ધનુષ ધારણ કરેલા હતા. “પિબદ્ધ નેવેઝ વિનરવિધવગ્રા’ ગળામાં હાર અને વિમલ સુભટ ચિહનવાળા પટ્ટથી યુક્ત હતા. “Tહચારપળા’ તેઓએ પિતાના હાથમાં હથિયારે લીધેલા હતા. “
તિરૂં તિલંધિળી વરૂણામયfeળી ધગુરું મિનિસહિયારું જોવા ત્રણ સ્થાનમાં આદિ, મધ્યમ અને અંતરૂપ ત્રણ સ્થાનેમાં નમેલ ત્રણ સંઘીય વાળા અને વજમય કટિવાળા “ઘરૂં ધનુષ્ય ને લઈને જેની પાસે બાણે ઘણા છે; અથવા બાણેથી જેઓના ભાથાઓ પૂરે પૂરા ભરેલા છે. અને તેથી જ કેટલાક આત્મરક્ષક દેના હાથમાં નીલ વર્ણના બાણે છે. તથા કેટલાક આત્મરક્ષક દેવે “ઊયાણા પીળા રંગના બાણે જેના હાથમાં છે. એવા હતા. કેટલાક આત્મરક્ષકદેવે “સત્તirગળો લાલ રંગના બાણે જેમના હાથમાં છે. એવા હતા. તથા કેટલાક આત્મરક્ષક દેવ વાવળિળો કેવળ ધનુષજ હાથમાં છે એવા હતા. કેટલાક આત્મરક્ષક દેવે “ચાપાળિળો’ હાથમાં ચારૂ નામનું હથિયાર વિશેષ લીધેલા હતા, “મgifબળો’ કેટલાક આત્મરક્ષક દેએ પિતાના હાથમાં ચામડાના ચાબુક ગ્રહણ કર્યા હતા “રા rrrrળો કેટલાક આત્મરક્ષક દેવેએ હાથમાં તલવારો ધારણ કરી હતી
પાછળ કેટલાક આત્મરક્ષક દેવોએ હાથમાં કેવળ દંડાઓજ ધારણ કરેલ હતા. “જ્ઞાતાળો કેટલાક આત્મરક્ષક દેવેએ પિતાના હાથમાં પાશ-જાલ અથવા પ્રાશ મુદ્રાજ ધારણ કરેલા હતા, આ પ્રમાણે તે આત્મરક્ષક દેવે નવરત્તરાવવામરવાડું પાસધાર’ નીલ, પીળા, રાતા, વણેના ધનુષને જ પોતાના હાથમાં ધારણ કરેલ હતા. તથા કેટલાક આત્મરક્ષક દવે પિતાના હાથમાં ચામડાના ચાબુકો, તલવારે અને દંડાઓને તથા પાશેને લઈને ચારે દિશાઓમાં રાખવામાં આવેલ ભદ્રાસન પર બેઠેલા હતા. કેટલાક આત્મરક્ષક દે વિજય દેવના “કાચરવા અંગ રક્ષક હતા “લોવા તેઓ વિજય દેવના અંગરક્ષકે છે એ પ્રમાણે અન્ય દેવે તેમને જાણતા નથી તથા તેઓની પરીખા વિગેરેને પણ કોઈ જાણતું નથી. કેમકે તે ગુપ્ત રીતે રહે છે. “કુત્તા એ પિતાના મનનીત સેવકથી યુક્ત રહે છે. “નુત્તiાસ્ટિક તથા તેઓની સેતુ રૂપ જે પાળે છે તે એક બીજાને સંબંધિત રહે છે. વધારે પડતા અંતરાવાળી હોતી નથી. એ “પત્તય દરેક આત્મરક્ષક દે “સમયનો વિજય વિજયમૂતા વિશ્વવિદ્રુતિ’ પિતાના આચાર અનુસાર વિનય પૂર્વક સેવકની જેમ ત્યાં બેસી રહે છે. આમ તે તે તેઓના સેવક નથી. તેઓ શિષ્ટાચાર વાળા અને વિનયાન્વિત છે, તેથી તેઓ દ્વારા વિજય દેવ સન્માનીત થાય છે. વિજય દેવની સરખાજ તેઓ છે. અને તેઓના સમાનજ તેઓના આસન વિગેરે છે. એ પ્રમાણે શાસ્ત્રોમાં જોવામાં આવે છે,
જીવાભિગમસૂત્ર
૧૦૦