________________
વૃક્ષોના અંકુર અને છત્રકે-ભૂમિસ્ફોટકથી વ્યાપ્ત થયા, (મદાર-દારુ-દિર લિવરપણુજાવ કુચંતે વરિષg) વાદળાંઓના ગર્જનને સાંભબીને હર્ષઘેલા થયેલા મેર જોરથી ટહૂકવા માંડયાં, (વડવાઇઝજિતના
રિપuિg) વર્ષાને લીધે ઉમત્ત થયેલા મેર પિતાની જુવાન ઢેલ સાથે નૃત્ય કરતા થયા, (નgsfમણિટિંઘgશવંવારુંવાંજિકુચંતે વાળમુ) બગીચાઓ નવી સુગન્ધવાળા શિલીવ્ર કુટજકંદલ અને કંદબના ફૂલેની સુવાસ દ્વારા તૃપ્ત થયા, (જદુપરામિણક્ષેતુ) બગીચાઓ કેયના મધુર સ્વરોથી વ્યાપ્ત થયા,(8ાશંતત્તરોત્તરથવાળા વિસ્ત્રવિgy) સુંદર ઈન્દ્રગેપિ (એક કીટ વિશેષ) દ્વારા તેમજ કરુણ વિલાપ કરતા ચક્રવાકે દ્વારા બગીચાઓ યુક્ત થયા, (વળતામંgિg) ખૂબ ઉંચા હોવાને લીધનીચેનમેલા ખૂણેથી તેઓ શેભિત થયા(પાgિ )દેડકાંઓના અવાજથીશખિત થયા (ઉમિમરમારિજાતિમત્તા છgg માનવજોત્રમgjનરમાઇg) બગીચાઓ મદેન્મત્ત ભમરા અને ભમરીઓ તથા પુપરસના પાન કરવાથી ચંચળ તેમજ ઉન્મત્ત ભમરાઓના ગુંજારવ દ્વારા શબ્દાયમાન થયા, (ઉરિનાનિશચંદ્ર જૂજાદguદરવાજા)અને આકાશ પ્રદેશ શ્યામ મેઘદ્વારા ઢંકાએ હોવાને કારણે જેમાં સૂર્ય ચન્દ્ર અને ગ્રહો પહેલાં તે શ્યામવર્ણ વિશિષ્ટ થયા અને ત્યારબાદ નક્ષત્રો અને તારાઓની પ્રભા સંપૂર્ણ પણે નાશ પામી એટલે કે શ્યામ મેઘદ્વારા ઢંકાએલા હોવાને લીધે સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની પ્રભા જ્યાં તદ્દન દેખાતી નથી. [ઇ ચાવંતિત ઉડતા બગલાઓની પંક્તિથી ઘેરાએલા વાદળાઓ વડે શોભતું [વરત સુંદર આકાશ થયું ત્યારે. માનવવરવારનવ@ારે ભારંડ, ચકવાક અને રાજહંસામાં માનસરોવર તરફ જવાના ભાવ ઉત્પન્ન કરનાર [ સંગિક જે સં] વર્ષાકાળ આવ્યો. (ાયા જાઝિમ્બાનો જયઘiાસ્ત્ર પરિઝ ) આવા સમયે જે માતાઓ સ્નાન કરીને ખરાબ સ્વપથી ઉત્પન્ન દેષના નિવારણ માટે કૌતુક મંગળ અને પ્રાયશ્ચિત્ત કરે છે. અને તેથી તિ)વધારે શું (वरपायपत्तणे उरमणिमेहलहाररईयकडगखुवुड्डयविचित्तवरवलयभियभुयाओ) જે માતાઓ બન્ને પગમાં ઝાંઝર, કેડે મણિઓને કંદરે, ગળામાં હાર, હાથમાં કડાં અને આંગળિયેમાં વીંટીઓ પહેરે અને બાહુમાં બાહુબ ધ બાંધે (૪ વનવિલાપ ) અને કુંડળોની કાંતિદ્વારા જેમનું મેં વધારે દીપી ઉઠે ( મૂરિયા ) રત્ન જડેલાઘરેણાંઓથી જેમનું શરીર શોભાયમાન છેએવા નાણાની નારાયવોયું) તેમજ એવું (વંકલં) વસ્ત્ર કે જે વિશ્વાસથી પણ હાલવા માંડે ( g) મનહર (વઘg/જિસવંત્ત) સુંદર રંગે રંગેલું અને સ્પર્શમાં અત્યંત કમળ કે જે દિશાપેarga] કમળતામાં ઘેડાની લાળને પણ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૭