________________
વડે તેણે (સંવાદિ ) પિતાના શરીરની ખૂબજ સરસ રીતે માલિશ કરાવડાવી માલિશ કરાવતાં જ્યારે તે (f) રાજા (વારિસને) પરિશ્રમ રહિત થયા એટલે કે જયારે તેમનું શરીર હળવું બની ગયું, ત્યારે તેઓ (ગળપાછાશો) વ્યાયામશાળામાંથી (ઘનિવ૬)બહાર આવ્યા અને નિયમિત્ત) બહાર આવીને (જેa મારે તે લવાજ) તેઓ જ્યાં સ્નાનાગાર હતું ત્યાં ગયા. (વાછરા) ત્યાં જઈને તેઓ (મકાઈપર જુવા) સ્નાનાગારમાં ગયા. (અનુપરણિત્તા) અને ત્યાં પ્રવેશીને (પુર રાજામરા) મોતી જડેલા ગવાક્ષોથી સુંદર (વિવરમાદિકરજે) પાંચ રંગના મણિ અને રત્નજડિત ભૂમિવાળા એટલે કે (રમપિત્ત રમણીય (બાળમંતિ ) સ્નાનમંડપમાં જ્યાં માલતી ચંપ, તેમજ માધવીની લતાઓથી પરિવેષ્ટિત અને જુદા જુદા સ્થાને મૂકેલા (rviામળિયામત્તifસ) અનેક જાતના મણિ રત્નની રચના વડે જેમાં સિંહ, હાથી વગેરેનાં ચિત્રો બનાવ્યાં છે, એવા (દાવદંતિ) ન્હાવાના બાજઠ ઉપર ન્હાવા માટે (નિ ) આરામથી બેસીને (દ ર્દ) કોકરવરણ (Truf8) ફૂલના રસવાળા ( ટિં) શ્રીખંડ (ચંદન) વગેરેથી મિશ્રિત, (શુદ્ધ ) અને નિર્મળ પાણીવડે તેમણે (gો ) વારંવાર (રાજપરાકa વિgિ) શરીરને સુખ આપે એવી જલધારાથી મંગળમજજન વિધિ પ્રમાણે (૧૫) સ્નાન કર્યું. (રવિવાઘણpfટ્ટ) ત્યારબાદ અનેક જાતના સેંકડો કૌતુક એટલે કે શરીરની, દૃષ્ટિદેષ નજર વગેરેથી રક્ષા કરવા માટે કાજળ તિલકરૂપ સેંકડે કોસુક યુકત થયેલા તે રાજાએ (રાજપવરાપtravi) તે મુખ્ય માંગ લિક સ્નાન, (Tદરાનાધાનાથન્નદિન) ઝીણું કેમલ તખ્ત સમૂહવાળા સુવાસિત ટુવાલથી શરીર લુછીને (મતકુમારથ મુjg) અખંડિત-કીટ ઉંદર વગેરેથી અતિત–નવું તેમજ બહુ કિંમતી પ્રધાન વસ્ત્ર ધારણ કર્યું. ત્યાર પછી (રમુજીનોલાજુત્તિ) ઉત્તમ સુંગધવાળા (ગોરેચન) ને શરીર ઉપર લેગ કરીને (ગુરુમાત્રા ઘના વિવ) તેમણે પવિત્ર પુષ્પ માળા પહેરી અને વર્ણક [એક અંગરાગ વિશેષ નું વિલેપન કર્યું (વિદ્ मणिसुवन्ने, कप्पियहारशहारतिसरयपालंबपलंबमाणकडिमुत्तमुक्यमोहे, વિUgasiyત્રામયિંગચિવામ) વિલેપન કર્યા પછી ઉત્તમ એવા હીરા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૫૫