SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ખાધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી એટલા માટે તેઓ બેધક છે. કના પાંજરામાંથી પ્રભુ જાતે મુકત થયા, એટલા માટે મુક્ત તેમજ બીજા ભવ્ય જીવાને કર્માંના પાંજરામાંથી મુકિત મેળવવાની પ્રેરણા આપી એટલે તે મેચક છે. બધા દ્રવ્ય અને તેમના ગુણપર્યાય. (પદાર્થના ગુણ અથવા ધર્મા)નાં સાચા જ્ઞાતા હોવાથી પ્રભુ સર્વજ્ઞ છે. તેમજ બધા પદાર્થોના સ્વરૂપને તેઓ સામાન્યરૂપમાં સમજે છે. એટલા માટે સ॰દર્શી છે. (નિય મય મત્સ્ય મળતું મવચમન્વયામપુળાવિત્તિયં સામળ ठाणं वागणं पंचमस्स अंगस्स विवाहपण्णत्तीय अयमट्ठे पण्णत्ते छहस्स णं भंते अंगस्स णायाधम्मकहाणं જે મઢે વળત્તે) શિવ, અચળ, અરુજ, અણુત, અક્ષય, અવ્યાબાધ અને અપુનારાવૃત્તિરૂપ એવા શાશ્વત સ્થાનને પ્રભુએ મેળવ્યું છે. આ સ્થાન બધા ઉપદ્રા વગર હાવાને કારણે કલ્યાણમય બતાવવામાં આવ્યું છે. એટલા માટે શિવરૂપ છે. આમાં સ્વાભાવિક તેમજ પ્રાયોગિક કાઈ પણ જાતની ખસવાની ક્રિયા [ચલિત થવાની ક્રિયા નથી, એટલા માટે જ અચળરૂપ છે. અહીં પહોંચેલ જીવાને શરીર અને મનથી રહિત હોવાને લીધે આધિવ્યાધિરૂપ દુઃખા ભાગવવાનાં રહેતાં નથી, એટલા માટે એ અરુજરૂપ છે. ત્રણે કાળામાં પણ આ સ્થાન ના નાશ થતા નથી, એટલા માટે આ અન ંતરૂપ છે. અને એથી અવિનાશી હાવા બદલ અક્ષયરૂપ છે, દ્રવ્ય પીડા અને ભાવપીડાના એનાથી થોડે પણ સંબંધ નથી, એટલા માટે વ્યાખાધા પીડાથી રહિત હોવાને કારણે આ અવ્યાબાધ રૂપ છે. આ સ્થાને પહેાંચેલ જીવાને ફરીથી સંસારમાં કયારેય પણ પાછા ફરવાનું થતું નથી, એટલા માટે એ આ અપુનરાવૃત્તિરૂપ છે. શાશ્વત હાવાને લીધે આ સ્થાન નિત્ય છે, અને લાકના અગ્રભાગમાં આ અવસ્થિત છે. એવા સ્થાનને ભગવાન મહાવીરે મેળવ્યું છે. માટે જ ખૂસ્વામીએ સુધર્માસ્વામીને એવું પૂછ્યું કે એવા સ્થાનને પ્રાપ્ત થયેલ તેમજ આદિકર વગેરે વિશેષણોથી યુક્ત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વ્યાખ્યાપ્રાપ્તિ રૂપ પાંચમા અંગને અથ કહ્યો છે તે જ્ઞાતાધર્મકથાંગ નામના છઠ્ઠા અંગના શે અર્થ કહ્યો છે. પેાતાના પ્રધાન શિષ્ય જ ખૂસ્વામીના આ પ્રશ્નને સાંભળીને સુધર્મા સ્વામી આ પ્રશ્નને જવાબ આપતાં કહે છે (નવૃત્તિ તાં ગજ્ઞમુક્ષ્મ ભેરે અન મૈથૂનામં સળગવું હવે વપારી) હે જબૂ! આ જાતના સાધન વચન વડે સંબેધતા આ સુધર્માસ્વામીએ આ જંબૂ નામક અણુગારને આ પ્રમાણે કહ્યું- (ä वस्तु जंबू समणेण भगवया महावीरेण जाव संपत्तेर्ण छस्स अंगस्स दो सुयસુંધા પત્તા) હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીર વડે જે પૂર્વ કહેલ આદિ કરાદિ વિશેષણાથી યુકત છે અને શિવરૂપ વિગેરે વિશેષણુ સંપન્ન સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ગયા છે તેમણે છઠ્ઠા જ્ઞાતાધમ કથાંગના એ શ્રુતસ્કંધ નિરૂપિત કર્યા છે. (તં નફા યાય ધમ્ર્ાગો હૈં) તે આ પ્રમાણે છે. પહેલા-જ્ઞાતા [૧] અને બીજો ધર્મકથા. [૨] (નફળ મંતે સમનેળ અયા મવીરેનું સાવ સંપન્ને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૨૬
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy