________________
सयसाह रिसयाणय, जुहाइ निन्भयाइ निरुध्विगाई सुहं सुहेण अभिरममाणाई२ વિનંતિ) તેમાં ઘણા માછલાંઓના, ઘણા કાચબાઓના, ઘણા ગ્રાહોના, ઘણા મગના, ઘણા શિશુ મેરેના ઘણું સેંકડે, ઘણું સાહસિકેના, ઘણા શતસાહસિકના સમૂહ નિભોક અને નિરુદ્વિગ્ન થઈને સુખેથી વિચરણ કરતા હતા. સૂ. ૨ છે ‘તારક |
' છે ટીકાઈ–-(તરણ મયંતી ) તે મત ગંગાતીર હદના(ગ્ર સાવંતે) ઘણે દૂર પણ નહિ તેમજ અત્યંત નજીક પણ નહિ એવા પ્રદેશમાં (ાથ મદં જે માયાવી છે હત્યા) એક બહુ વિશાળ માલુકા કચ્છ હતે. (વન્નો) માલુકા કચ્છનું વર્ણન બીજા અધ્યયનમાં કરવામાં આવ્યું છે. (તસ્થમાં દુરે પરિવાર વિનંતિ) ત્યાં પાપકર્મમાં પ્રવૃત્ત બનેલા બે શિયાળવા રહેતા હતા. આ બને (gવા, વંદા, જોરા, તgિછા, સાનિઘા, लोहियपाणी, आमिसत्थी आमिसाहारा अमिसप्पिया, 'आमिसलोला' आमिस गवेसमाणा रत्ति वियालचारिणो दिया पच्छन्ने चावि चिटुंति) પાપી હતા, ચંડ (ભયંકર) હતા, બહુજ ક્રોધી હતા રૌદ્ર હતા, ભયંકર હતા, માંસના ઇરછુક હતા, બીજોરી કરનારા હતા, દુષ્ટ હતા, તેમના આગળના બંને પગ તેમજ મેં હંમેશા લેહીથી ખરડાએલાં રહેતાં હતાં. માંસ વગેરેના તેઓ અભિલાષી હતા, આમિષ (માંસ) જ તેમને આહાર (ખોરાક) હતે. માંસ જ તેમને વધારે પડતું ગમતું હતું. માંસના જિઘડ્યુ હોવાથી તેઓ બંને હંમેશા ચપળ રહેતા હતા રાત અને દિવસ તેઓ માંસની શોધમાં ચેરમેર વિચરતા રહેતા હતા. કેઈક વખત દિવસમાં પણ શિકારની શોધમાં છુપાઈને બેસી જતા હતા. એ સૂત્ર ૩
'तए णं ताओ मयंगतीरदहाओ' इत्यादि । ટીકાW—(તy T) ત્યાર પછી (ાના થાણું) કે એક વખતે (તા જયંતીદદાજે) મૃત ગંગાતીર હદમાંથી (ચિંસિ વિનિબંHિ) સૂર્યાસ્ત પછી બહુ વખતે (ાિ ) તેમજ સંધ્યાકાળ બાદ સૂવાનો વખત થઈ ગયું હતું ( જયંતળિસંતતિ) અને દરેકે દરેક ઘરમાંથી માણસેને ઘંઘાટ બંધ થઈ ગયે (વરપત્રમાણHત્તિ ) અને આસપાસની જગ્યાએ માણસની અવરજવર એકદમ બંધ થઈ ગઈ અથવા તે ઓછી થઈ ગઈ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૭૩