________________
અને સંયમને આરાધવાનુ ફળ મને મળશે કે નહિ આ રીતે ફળ પ્રત્યે શ’કાશીલ હાય છે, ભેદ સમાપન્ન હાય છે-- આ નૈગ્રંથ પ્રવચનથી આત્મકલ્યાણ થશે કે ખીજા કાઇથી આત્મકલ્યાણ થશે આ પ્રકારના વિચારા કરવા માંડે છે, કલુષ સમાપન્ન હાય છે. લાંખા વખત સુધી પરીષહ અને ઉપસગેન્ગ્સ્ટને સહન કરવાથી શા લાભ ? આ પ્રમાણે કાલુષ્ય પરિણામવાળા હાય છે. (તે ળ ફમયે ચૈત્ર વદૂળ સમળાન बहूण समणी बहूण सावगाणं बहूणं साविगाणं ही लणिज्जे, निंदणिजे खिसનિકો. ગળિકને મિનિને) તે આ ભવમાં ઘણા શ્રમણા ઘણી શ્રમણીએ વડે હીલનીય હાય છે, નિંદનીય હાય છે. સમાજમાં ખિ`સણીય હોય છે, બધાની સામે ગહણીય હાય છે તેમજ અનભ્યુત્થાન વગેરેથી પરિભવનીય હોય છે. (હોઇ વિથળ. બાપજીરૂ, ચમૂળ ઢંકળાળિય નાવ અણુવિદડ) પરભવમાં પણુ તે અનેક જાતની શિક્ષાને પાત્ર થાય છે એટલે કે તેને અનેક યાતનાઓ સહન કરવી પડે છે અને અનાદિ, અનંત કાળ લગી તે આ ચતુર્ગાંતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. ! સૂ. ૧૩ ॥
'तरण' से जिणदत्तपुते सत्थवाहदारए' इत्यादि ।
ટીાર્થ— (તÇળ) ત્યાર પછી (સસ્થા દ્વાર! ઝિત્તપુત્તે) સાથે વાહ જિનદત્તના પુત્ર (નૈળેવ તે મરી ગઇ) જ્યાં તે ઢેલનું ઈંડું હતુ (તેનેવ જીવાજીફ) ત્યાં ગયા. (વાદિત્તા તંત્તિ મરીગ્રહત્તિ નિર્વાહણ બાવ सुवतरण मम एत्थ कीलावणए मऊरीपोयए भविस्सर, तिकडु त મરી ગય અમિષવળર્ાની સેફ) ત્યાં જઈને ઢેલના ઈંડાના વિષે તે નિઃશંક વૃત્તિવાળા બની ગયા અને વિચારવા લાગ્યા--આ ઢેલનું ઇડું પિરપકવ થઈ ગયુ છે આમ જણાય છે, આમાંથી મારી ક્રીડા માટે ઢેલનુ અચ્ચુ જન્મશે. આ રીતે વિચાર કરીને તેણે તે ઈંડાને સાગરદત્તના પુત્રની જેમ વાર વાર નીચે ઉપર કયુ" નહિ અને તેને શબ્દ યુકત પણ કર્યું" નહિ. એટલે કે પેાતાના કાનની પાસે ઈંડાને રાખીને તેને હલાવીને શબ્દ યુકત અનાવ્યું નહિ (તળસે મરી अडए अणुव्वितिज्ञमाणे जाव अटिट्टियाविजमाणे कालेणं समएण
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૬૭