SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકાર “જિન વગેરે પદવડે સ્પષ્ટ કરે છે–શું મને કીડા માટે આ વનની ઢેલના ઈડામાંથી ક્રીડા પિતક (બચુ) મળશે કે નહિં. આ રીતે વિચારીને (મળી રહ્યું अभिक्खणं २ उव्वत्तेइ परियत्तेइ आसारेइ, संसारेइ, चालेइ फ देइ, ઘ, મેરૂ, મરવUT ૨ સંપૂર્ઝરિ રિદિયા) સાર્થવાહ પુત્ર હેલના ઈડાને વારંવાર ઉપર નીચે કર્યું, એટલે કે ઈડાના નીચેના ભાગને ઉપર કર્યો, અને ત્યાર પછી ઈડાને પહેલાની જેમ જ મૂકી દીધું. ત્યાર બાદ તેણે ઈડું જ્યાં મૂકેલું હતું ત્યાંથી ડું આગળ ખસેડી દીધું, આ પ્રમાણે ઈડાને તે વારંવાર એકરથાનેથી બીજા સ્થાને ખસેડવા લાગે, ચલિત અને કંપિત કરવા લાગે, ખસેડીને હાથ વડે ઈડાને સ્પર્શવા લાગે, જમીનમાં નાનું સરખે ખાડે કરીને તેમાં ઈડાને મૂકી દીધું, અને ઈંડાને વારંવાર પિતાના કાનની પાસે લઈ જઈને “ટિ ટિ' આમ શબ્દ કરાવડાવ્યું. (તi સે માગંણ ગમવાર ઉરતિમા ના દરિયા રેશમા જો ના થાય ત્યા) આ રીતે વારંવાર હલાવવાથી ખસેડવાથી તેમ જ તેને શબ્દ યુક્ત બનાવવાથી તે ઢેલનું ઈડું નિઃસાર થઈ ગયું. બચ્ચાને ઉત્પન્ન કરવાની તાકાદથી રહિત બની ગયું (તp રે મારyત્તે સથવારदारए अन्नया कयाइं जेणेव से मऊरी अंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता હિં કરીયંકાં વાવ રૂ) કેટલાક દિવસ પછી સાર્થવાહ સાગરદત્તને તે પુત્ર ઢેલના ઈંડાની પાસે ગયે. અને ત્યાં તેણે હેલના ઈંડાને નિર્જીવ જોયું. (पासित्ता अहो णं मम एस किलावणए मऊरीपोयए ण जाए तिकटु ઓરથમ વાર શિવાયર) જોઈને તેને ખૂબ જ દુઃખ થયું, મનમાં તે વિચાર વા લાગે મારી કીડા માટે આ ઢેલનું ઈડું નિષ્પન્ન થયું નથી આ રીતે વિચાર કરીને તે હતાશ થઈ ગયે. અને આધ્યાન કરવા લાગ્યો. આ દૃષ્ટાન્તને સૂત્રકાર હવે દાબ્દન્તિક રૂપમાં કહે છે–-(gવાર તમારૂનો! – અરું નિનાંગોવા निग्गंथी वा आयरिय उवज्झायाण अंतिए पव्वइए समाणे पंचमहत्वएमु ઇજીનિryપુ નિ જાવય સંવિાતે વાવ મનમાવને) આ પ્રમાણે હે આયુમન્ત શમણે! સાર્થવાહ સાગરદત્તના પુત્રની જેમ જે અમારા નિગ્રંથ કે નિગ્રંથી જન છે તેઓ આચાર્ય કે ઉપાધ્યાયની પાસે પ્રવ્રજિત થતા પંચમહાવ્રતમાં, છ જવનિકાયોમાં અને નિગ્રંથ પ્રવચનમાં અથવા તે સાધુ માર્ગમાં શંકા કરે છે, કે આ પ્રાણાતિપાત વિરમણ રૂપ પાંચ મહાવતે સત્ય છે કે નહીં? આ રીતે જેઓ શંકા કરે છે, કાંક્ષિત હોય છે– આ તપ અને આરાધનાનું ફળ અમને ક્યારે મળશે. એવી આકાંક્ષા (ઈચ્છા) થી યુક્ત હોય છે, વિચિકિત્સા સમાપન્ન હેય છે– આ તપ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૨૬૬
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy