________________
તેનું અપહરણ કર્યું છે. અથવા બાળકને કોઈ દુષ્ટ ખાડા વગેરેમાં ફેંકી દીધું છે. આ રીતે કહેતાં તે ધન્યસાર્થવાહના પગે પડે. (તt of સે અપને ઘરે पंथयदासचेडयस्स एयमढे सोच्चा णिसम्म तेणय महया पुत्तसोयेणाभि भूये समाणे परसुणियत्तेव चपगपायवे धसत्ति धरणीतलंसि सवंगेहि
નિવરૂપ) આ પ્રમાણે ધન્ય સાર્થવાહ પાંથકદાસ ચેટકના મેઢેથી બધી વિગત સાંભળીને તેને બરાબર હૃદયમાં ધારણકરીને મહાન પુત્રશેકથી પીડાતો કુહાડિીથી કાપેલા ચંપાના વૃક્ષની જેમ તે પૃથ્વી ઉપર પડી ગયે, (gm રે ધoor
सत्थवाहे तो मुहुत्तरस्स आसस्थे पच्छागयपाणे देवदिन्नस्स दार જાણ રાવ સમતા માણor ) ત્યાર બાદ એક મુહૂર્ત પછી ધન્ય સાર્થવાહ ભાનમાં આવ્યું. તે વખતે જાણે ફરી તેમાં પ્રાણનું સંચરણ થયું હોય તેમ લાગ્યું. ઊભા થઈને તે પોતાના પુત્ર દેવદત્તની ચોમેર તપાસ કરવા લાગ્યો. પણ (ત્રણ રાજાપ્ત પુરુંવા ઘુડ઼વા પર વા પ્રમાણે જેને લઇ જિરે તેને વાગ) બાળક દેવદત્ત તેને કયાંય દેખાય નહિ. બાળકના છીંક વગેરેના અવ્યકત ચિદ્રો પણ કેઈપણ સ્થાને સંભળાયા નહિ. આ રીતે ધન્ય સાર્થવાહને બાળક દેવદત્ત વિશેની થેડી પણ માહિતી મળી શકી નહિ. અંતે નિરાશ થઈને તે પિતાને ઘેર પાછો ફર્યો. (ઉવાઈરછા મ પા નેદર, જે છેવ ના જુવા, તેને ૩ વાગરજી) ઘેર આવીને તેણે બહુ દ્રવ્ય લીધું અને નગરક્ષક કોટવાળની પાસે ગયે. (૩વાગરિકત્તા નં મહ પાદુ કaફ, કાળિan gવં વાની) જઈને તેણે બહુકિંમતી નજરાણાં કેટવાળને ભેટમાં આપ્યાં અને કહ્યું (પૂર્વ રવ સેવાવિયા! મન पुत्ते भद्दाए भरियाए अतए देवदिन्ने नाम दारए इठे जाव उंबरपुप्फ ઉપર દુદ્દે સવળવાણ મિrgVIળવાતુ) હે દેવાનું પ્રિયે ! સાંભળે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૩૪