________________
સારી રીતે સ્નાન કરી લીધું અને કાગડા વગેરે પક્ષીઓને અન્ન વગેરેને ભાગ આવે ત્યારબાદ ભીની સાડી પહેરીને જ તેણે ત્યાં જેટલાં કમળ, સહસ્ત્ર પત્રવાળા મહા કમળે હતાં તે બધાને પુષ્કરિણીમાંથી લઈ લીધાં અને (જિબ્રુિત્તા પુરાવરિणीओ पञ्चोरुहइ, पचोरुहित्ता तं सुबहुं पुप्फगंधवत्थमल्लालंकारं गेण्हइ. गिहित्ता जेणामेव नागघरए य जाव वेसमणघरए य तेणेव उवागच्छइ) લઈને તે પુષ્કરિણીની બહાર નીકળી–નીકળીને તેણે બધાં મુખ્ય વસ્ત્ર, ગંધ, માળા અલંકાર વગેરે લીધાં અને લઈને જ્યાં નાગધર વૈશ્રમણ ઘર વગેરે હતાં ત્યાં ગઈ (उवागच्छित्ता तत्थ णं नागपडिमाण य जाववेससेणपडिमाण य आलोए पणाम
ફ) ત્યાં પહોંચીને તેણે નાગ અને વૈશ્રવણ વગેરેની પ્રતિમાઓને જોતાં જ પ્રણામ કર્યા. (રિત્તા નિ ગુનામરૂ) પ્રણામ કરીને તે નીચી નમી (પુરૂનમિત્તા જોમ हत्थग परामुसइ परामुसित्ता नागपडिमाओ य जाव वेसमणपडिमाओ य ઢોનથgi v==૩) નમીને તેણે ત્યાં મૂકેલી મેરના પીછાંની પ્રમાર્જની ઉપાડી ઉપાડીને નાગ વૈશ્રવણ વગેરેની પ્રતિમાઓનું પ્રમાર્જનીથી પ્રમાર્જન કર્યું. (૫મનિત્તા વાધારણ અલ્સર) પ્રમાર્જન કર્યા બાદ તેણે તે પ્રતિમાઓ ઉપર જળધારા વડે સિંચન કર્યું (મુવિ વત્તા સુમાત્રા બંધ સારૂ થાઈ) જળધારાથી અભિષિકત કરીને તેણે તે પ્રતિમાઓને પદ્મલ, સુકુળ, ગંધ, કષાયથી રંગાએલા વસ્ત્રથી (નાણારું તૂર) તેમના શરીરને લૂછ્યું. (ટૂદિત્તા) લૂછીને (महरियं वत्थारुहणं च मल्लारुहणं च गंधारुहणं च चुन्नारुहणं च वन्नारुहणं જ કરેફ) ત્યાર પછી તેણે પ્રતિમાઓ ઉપર વસ્ત્રો ચઢાવ્યાં, માળા પહેરાવી, ગંધદ્રવ્યો ચઢાવ્યાં, ચૂર્ણ ચઢાવ્યું, સુગંધિત લેપ ચઢાવ્ય એટલે કે જ્યારે તેણે પ્રતિમાઓને વસ્ત્રથી લૂછી લીધી ત્યાર પછી તેણે તે પ્રતિમાઓને બહુ કિંમતી વસ્ત્ર પહેરાવ્યાં, બહુ મૂલ્ય માળાઓ પહેરાવી તેમની સામે ચંદન વગેરેના સુગંધિત તેલનું સિંચન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૨૫