________________
સફળ થઈ જાય ત્યારે હું અભયદાન વગેરે વહેંચે આ પ્રમાણે ભદ્રા ભાર્યાએ તેના પતિ ધન્યસાર્થવાહને વિનંતી કરી. (તg iધને વ્યવહેમ મારિયંgવંવાર) આ પ્રમાણે ધન્ય સાર્થવાહે તેમની ભદ્રા ભાર્યાની વાત સાંભળીને તેને આ પ્રમાણે કહ્યું – મમં િવજુ વાણિયા! ઇવ મળો) દેવાનુપ્રિય! મારી પણ ઈચ્છા એવી જ છે કે( ii સુગં સારાં વારિ વ પથાણસ) કેવી રીતે તમે પુત્ર કે પુત્રીને જન્મ આપી શકે? આ રીતે કહીને (મદા સથવારી પ્રથમદમણુનારૂ) ધન્ય સાથે વાહે તેમની ભદ્રા ભાર્યાની વાત સ્વીકારી અને તેને અનુમતિ આપી. (તp Rા भद्दा सत्यवाही धन्नेणं सत्थवाहेणं अभणुन्नाया समाणी हट्ठ तुट्ठ जाव) ત્યારબાદ ભદ્રાસાર્થવાહીએ તેમના પતિ સાર્થવાહની આજ્ઞા મેળવીને અત્યંત પ્રસન્નતા અનુભવીને અને સંતુષ્ટ થઈને તેણે (વિપુષ્ઠ ગણાં પા વાણમં સારૂબંકવવશ્વ
ફ) પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ સ્વાદિમ આહાર તૈયાર કરાવડાવ્યું (કવિ વિના સુવશું પુwાંધવરથમરસ્ટાર્સર જેફ) ત્યારપછી પુષ, વસ્ત્ર, માળા અને અલંકારેને લીધા અને (ત્તિ) લઈને (સવાસો જિલ્લો ) પિતાના ઘેરથી (નિઝર) તે બહાર નીકળી (નિરિજી નિરું માં મi fઝ) નીકળીને રાજગૃહ નગરની ઠીક વચ્ચે વચ્ચે રસ્તેથી તે ચાલી (નિરિજીત્તા નવ વાર તેને હવાછરુ) ચાલતાં ચાલતાં જ્યાં પુષ્કરિણી હતી ત્યાં પહોંચી. (૩વારિજીત્તા પુળિg તીરે યુવતું પુ બાવ માતાર ;) ત્યાં પહોંચીને તેણે પુષ્કરિણીના કાંઠે ચારે જાતના આહારની સામગ્રી વગેરે બધી વસ્તુઓ મૂકી દીધી. ( વિત્તા પુરિFir Tr) મૂકીને તે પુષ્કરિણીમાં ઉતરી (દિત્તા વમન ) ત્યાં ઉતરીને તેણે સ્નાન કર્યું ( 3ઉં રે) જળક્રીડા કરી (પિત્તા કાયા થાજિકરંપાદ્રિગાડું તથ કઢારું કાર્ય કક્ષાત્તારું તારૂ f૬) ત્યાર પછી જ્યારે તેણે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૨૪