________________
સુઘાડું થnય વિનિ) એવું માને છે કે જેમના ઉદરે જન્મેલું, સ્તન પાન માટે ઉત્કંઠિત, મીઠું મીઠું અને તોતડું બોલતું બાળક સ્તને સુધી––પડખા સુધી ધસી આવીને દૂધ પીવે છે. ( ત ઇ મરજનવર્દિ હૈ જિગ્ન કરજે નિરિણાસું) અને માતા તેને કમળ જેવા બંને હાથમાં ઉચકીને ખોળામાં બેસાડે છે. તે બાળકો પણ (તકરાવતુ સૈતિ) માતાઓની સામે એવી રીતે કાલુ કાલુ બેલે છે કે (fvg કુમ કુળ ૨ મંg૪મનિg) જે અત્યન્ત પ્રેમ જનક હોય છે, કાનને સુખકર હોય છે. તેની વાણી કમલ અક્ષરેથી યુકત હોય છે. (સં જે ઘરનાં પુરના ગઢવવા
પુના તો ઘર ન પત્તા) પણ હું તે અભાગી છું, પુણ્ય હીન છું, કુલક્ષણ છું, અકૃત પુણ્ય છું, જેણે પૂર્વભવ જન્મમાં પુયે કર્યો જ નથી એવી હું છું, કેમકે હજી એવી બાળ ચેષ્ટાઓ કરનાર બાળકોમાંથી મેં એક પણ બાળક મેળવું નથી. (ત સઘં મન રહ્યું Higમાથા થઇ જાવ કરું ते धणं सत्थवाहे आपुच्छित्ता धण्णेणं सत्यवाहेण अभणुन्नाया समाणी સુવરુ અનrviળવારૂબરૂમું કવચક્ષણાવેત્તા ) એવી સ્થિતિમાં મને એ જ ઉચિત લાગે છે કે આવતી કાલે સવારે સૂરજ ઉદય પામતાં ધન્ય સાર્થવાહને પૂછીને તેમની આજ્ઞા મેળવીને અશન, પાન ખાદ્ય અને ખાદ્ય આ રીતે ચાર જાતને આહાર તૈયારકરાવડાવીને (કવર્ graiધમરઢાઢંકાર गहाय बहूहि मित्तनाइनियगसयणसंबंधिपरिजणमहिलाहिं सद्धि संपरिवुडा जाइं इमाइं रायगिहस्स नयरस्स बहिया णागाणिय भूयाणि य ગવાન ર ા િર રર્વા િશ દાળ ૧ ના ) અને પુષ્પ વસ, ગંધ માળા અને ઘરેણાંઓ સાથે લઈને અનેક મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન સંબંધી પરિજનોની મહિલાઓની સાથે રાજગૃહ નગરની બહાર જેટલાં નાગ ઘરે છે, જેટલાં ભૂતઘરે છે, જેટલાં ચક્ષ ઘરે છે, જેટલાં છંદ ઘરે છે, જેટલાં ઈન્દ્ર ઘરો છે, જેટલાં યક્ષ ઘરે છે, જેટલાં રુદ્ર ઘરે છે, જેટલાં શિવઘરે છે, અને જેટલાં વિશ્રમણ ઘરે છે તેમજ રથ વળે નાગરિમાણ ૨ ના ઘરમાણ ઘ) તેઓમાં જેટલાં નાગ દેવથી માંડીને વૈશ્રમણ દેવ સુધીની પ્રતિમાઓ છે, તે બધી પ્રતિમાઓની (મહું ગુજરાનાં પિત્તા) બહુમત્સ્ય પુષ્પથી પૂજા કરીને (નાગુપરિવાર પર્વ ઘારા) તેમના ચરણમાં બંને ઘૂંટણ ટેકીને પડી જાઉં અને તેમને વિનંતી કરું કે (iાં કહું રેવાનુfuથા ! તારાં વા दारिगां वा पायायामि तो णं अहं तुम्भं जायं च दायंच मायंय अक्ख
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૨૨